આ વૃક્ષની પૂજા કરતા જ દોડી આવશે દેવી લક્ષ્મી,પારિવારિક જીવન ખુશહાલ બની જશે
જો તમારા ઘરમાં પણ દુ:ખ અને ગરીબી રહે છે. ઘરેલું જીવનમાં તણાવ રહે. ચારે બાજુથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. જો તમારું મન વ્યગ્ર છે, તો આવી સ્થિતિમાં તમારે પૂજા સિવાય એક બીજું કામ તમારા ઘરમાં કરવું જોઈએ. તમારા ઘરમાં તુલસીનું ઝાડ વાવો. હિંદુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ પૂજનીય છે.આપણાં ઘરના આંગણામાં આ વૃક્ષની પૂજા […]