1. Home
  2. Tag "Goddess Lakshmi"

આ વૃક્ષની પૂજા કરતા જ દોડી આવશે દેવી લક્ષ્મી,પારિવારિક જીવન ખુશહાલ બની જશે

જો તમારા ઘરમાં પણ દુ:ખ અને ગરીબી રહે છે. ઘરેલું જીવનમાં તણાવ રહે. ચારે બાજુથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. જો તમારું મન વ્યગ્ર છે, તો આવી સ્થિતિમાં તમારે પૂજા સિવાય એક બીજું કામ તમારા ઘરમાં કરવું જોઈએ. તમારા ઘરમાં તુલસીનું ઝાડ વાવો. હિંદુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ પૂજનીય છે.આપણાં ઘરના આંગણામાં આ વૃક્ષની પૂજા […]

દેવી લક્ષ્મી અને શ્રી ગણેશ વચ્ચે શું સંબંધ છે? શા માટે તેમની સાથે પૂજા કરવામાં આવે છે,આ છે તેની પૌરાણિક કથા

કારતક મહિનાની અમાવસ્યા તિથિના દિવસે દિપોનો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાં તે સૌથી લોકપ્રિય તહેવાર છે. આ તહેવાર સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે, કારણ કે તેમના પ્રિય ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા નગરીમાં આવ્યા હતા. આ ખુશીમાં અયોધ્યાના લોકોએ શ્રીરામને પરત ફરતી વખતે સમગ્ર અયોધ્યા શહેરમાં […]

તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાથી દેવી લક્ષ્મીનું થાય છે અપમાન,ઘરમાં ગરીબી અને આર્થિક સમસ્યાઓ વધશે

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે વાત કરીશું સાવરણી અને અન્ય મહત્વની બાબતો વિશે. જો તમે સાવરણી તૂટ્યા પછી પણ તેને રિપેર કરીને તમે તેનો ઉપયોગ તમારા ઘર અથવા ઓફિસમાં ઉપયોગમાં લઈ રહ્યા છો,તો વાસ્તુના દૃષ્ટિકોણથી તે બિલકુલ ખોટું છે. વાસ્તવમાં, ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે, જેનાથી તેમના આર્થિક […]

દરવાજાની સામે આ રીતે બેસવાથી અટકી શકે છે ઘરની પ્રગતિ,દેવી લક્ષ્મી પણ થઇ જાય છે નારાજ

આજે વાસ્તુશાસ્ત્રમાં જાણીશું દરવાજા તરફ પીઠ રાખીને બેસવા વિશે. ઘણા લોકોની ઓફિસો એવી રીતે ગોઠવાયેલી હોય છે કે તમારી પીઠ દરવાજા તરફ હોય, જે તદ્દન અયોગ્ય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓફિસમાં કે ઘરમાં પણ દરવાજાની સામે પીઠ ટેકવીને ન બેસવું જોઈએ. ઉપરાંત, બારી તરફ પીઠ રાખીને બેસવાનું ટાળવું જોઈએ. વાસ્તવમાં દરવાજા કે બારી તરફ પીઠ રાખીને […]

બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કરો આ કામ,ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીની કૃપા

મા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. તે કોઈથી જલ્દી પ્રસન્ન થતા નથી, પરંતુ જો તે કોઈના પર મહેરબાન થઇ જાય તો તે વ્યક્તિના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે. મા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. આ સિવાય વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી દેવી લક્ષ્મી ભક્તો પર પ્રસન્ન થાય છે. સવારે બ્રહ્મ […]

શાસ્ત્રોના કહેવા પ્રમાણે ગાયની પૂજા કરવાથી દેવી લક્ષ્મીની વરસે છે કૃપા

આપણા શાસ્ત્રોમાં આમ તો દરેક પ્રાણી વિશે લખવામાં આવ્યું છે, સિંહ અને વાઘ માતા અંબેનું વાહન છે તો મગર તે ખોડિયાર માતાનું વાહન, હંસ તે માતા બંહ્માણી માતાનું વાહન છે, ગાયને હંમેશા શિવજીના ફોટોમાં જોવામાં આવે છે. આવામાં જો વાત કરવામાં આવે ગાયની પૂજાની તો તેને આપણા શાસ્ત્રોમાં પણ દર્શાવવામાં આવી છે. લૌકિક માન્યતા અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code