1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. એસ્ટ્રો સાયન્સ

એસ્ટ્રો સાયન્સ

ભારતીય નૌકાદળઃ સોનાર પ્રણાલીઓ માટે પ્રીમિયર પરીક્ષણ અને મૂલ્યાંકન હબ સ્પેસનો કેરળમાં શુભારંભ

બેંગ્લોરઃ એકોસ્ટિક કેરેક્ટરાઇઝેશન એન્ડ ઇવેલ્યુએશન (SPACE) માટે અત્યાધુનિક સબમર્સિબલ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કેરળના ઇડુક્કીમાં કુલમાવુની અંડરવોટર એકોસ્ટિક રિસર્ચ ફેસિલિટી, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (R&D) અને ચેરમેન DRDO ડૉ. સમીર વી કામત દ્વારા કરવામાં આવ્યું હતું. DRDOની નેવલ ફિઝિકલ એન્ડ ઓશનોગ્રાફિક લેબોરેટરી દ્વારા સ્થપાયેલ સ્પેસ, જહાજો, સબમરીન અને હેલિકોપ્ટર સહિતના વિવિધ પ્લેટફોર્મ પર ભારતીય નૌકાદળ માટે નિર્ધારિત સોનાર […]

આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શું ભારતમાં લાગશે સૂતક કાળ?

8 એપ્રિલ એટલે કે સોમવારે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ  છે. આ સૂર્યગ્રહણ મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં લાગશે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્રી અમાસના દિવસે થવાનું છે. જ્યોતિષીઓ પ્રમાણે, સૂર્યગ્રહણ ખગોળીય ઘટના છે. સૂર્યગ્રહણ ત્યારે લાગે છે , જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે. તેનાથી સૂર્યની દ્રષ્ટિ પૂર્ણપણે અથવા આંશિકપણે બાધિત થઈ જાય છે. […]

ભાગ્યકારક ગુરુ કરી રહ્યા છે શુક્રના નક્ષત્રમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓનો થશે ભાગ્યોદર, પ્રગતિ-લોટીરીનો પણ પ્રબળ યોગ

દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ઘણાં જ મહત્વના ગ્રહ માનવામાં આવે છે. તે રાશિ પરિવર્તન કરે છે, ત્યારે દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ પ્રકારનો પ્રભાવ અવશ્ય પડે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગુરુ બૃહસ્પતિ હાલ મેષ રાશિમાં વિરાજમાન છે અને નક્ષત્રની વાત કરીએ, તો ભરણી નક્ષત્રમાં છે. એક નિશ્ચિત સમયગાળા બાદ ગુરુ નક્ષત્ર પરિવર્તન કરે છે. તેવો […]

હોળીનો દિવસ આ 5 રાશિઓ માટે રહેશે બેહદ શુભ, ચંદ્રગ્રહણના પ્રભાવથી ચમકશે આ રાશિઓના જાતકનું ભાગ્ય

હોલિકા દહન 24 માર્ચે અને ધૂળેટી 25 માર્ચે અથવા તો ઘણાં સ્થાનો પર 26 માર્ચે મનાવવામાં આવશે. કાશીમાં ધૂળેટી 25 માર્ચે છે. જ્યોતિષાચાર્ય પંડિત માર્કંડેય દુબેએ કહ્યુ છે કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. પરંતુ તેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વીના આવવાથી ચંદ્રગ્રહણ થાય છે. આ દરમિયાન પૃથ્વીનો પડછાયો ચંદ્ર […]

વર્ષના પહેલા સૂર્યગ્રહણથી ચાર રાશિઓના જાતકોના જીવનમાં થશે મોટી હલચલ, જીવનમાં આવશે મોટા પરિવર્તન

2024નું પહેલું સૂર્યગ્રહણ એપ્રિલમાં સોમવતી અમાસના દિવસે 8 એપ્રિલે થવાનું છે. આ હિંદુ પંચાગ પ્રમાણે, ચૈત્ર માસ હશે અને તેના બીજા દિવસથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થશે. મહત્વપૂર્ણ છે કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણ અમેરિકામાં સારી રીતે જોવા મળશે. ભારતમાં આ ગ્રહણ નહીં દેખાવાને કારણે કોઈ પ્રભાવ પણ નહીં હોય અને સૂતક કાળ […]

8 એપ્રિલે 2024ના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શરૂ થશે આ ત્રણ રાશિઓના સારા દિવસો

નવી દિલ્હી: 8 એપ્રિલ, 2024ના રોજ સોમવારે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે. ભારતીય સમય મુજબ, રાત્રે 9 વાગ્યે અને 12 મિનિટે સૂર્યગ્રહણ શરૂ થશે અને મધ્યરાત્રિએ 1 વાગ્યે અને 25 મિનિટે તે સમાપ્ત થશે. આ ગ્રહણ જ દુર્લભ હશે. સૂર્યગ્રહણનું ઘણું વધારે જ્યોતિષિય અને ખગોળીય મહત્વ હોય છે. ગ્રહણનો દેશદુનિયા પર શુભ અને અશુભ એમ બંને […]

25મી માર્ચે લાગનારા ચંદ્રગ્રહણ વખતે આટલું ધ્યાન રાખવું જરૂરી

ભારતીય સંસ્કૃતિમાં ચંદ્રગ્રહણને લઈને વિવિધ માન્યતાઓ છે. આ વર્ષનું પ્રથન ચંદ્રગ્રહણ હોળીના દિવસે એટલે કે 25મી માર્ચના રોજ લાગશે. જેથી ગ્રહણ વખતે લોકોએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ લાગે છે. વિજ્ઞાનમાં આને ખગોળીય ઘટના માનવામાં આવે છે. જ્યારે પૌરાણિક માન્યતાઓમાં તેને […]

તા. 25મી માર્ચના રોજ સવારે 10.24 કલાકે ચંદ્રગ્રહણ લાગશે

નવી દિલ્હીઃ ચાલુ વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ આગામી હોળાના તહેવારો દરમિયાન તા. 25મી માર્ચના રોજ લાગશે. ગ્રહણ સવારે 10.24 કલાકે લાગશે. ગ્રહણ પહેલા તમામ ધાર્મિક સ્થળો બંધ કરી દેવામાં આવશે. જો કે, વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ આગામી દિવસોમાં લાગશે. આ વખતે પ્રથમ ગ્રહણ હોળીના તહેવાર દરમિયાન લાગશે. […]

કુંભ રાશિમાં મંગળનો પ્રવેશ, 1 માસ સુધી આ 5 રાશિઓના જાતકોને ફાયદો

મંગળ દેવે મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળને તમામ ગ્રહોના સેનાપતિ ગણવામાં આવે છે. મંગળને ઊર્જા, ભાઈ, શક્તિ, સાહસ, પરાક્રમ, શૌર્યનો કારક ગ્રહણ ગણવામાં આવે છે. મંગળ ગ્રહને મેષ અને વૃશ્ચિક રાશિનું સ્વામિત્વ મળેલું છે. આ મકર રાશિમાં ઉચ્ચ હોય છે, જ્યારે કર્ક તેની નીચ રાશિ છે. આવો જાણીએ, મંગળના કુંભ રાશિમાં પ્રવેશ […]

બુધ દેવની કૃપાથી જાણો કઈ રાશિઓનું ચમકશે ભાગ્ય, 3 એપ્રિલ સુધી કઈ રાશિઓ મનાવશે જશ્ન?

15 માર્ચે બુધ દેવની ચાલ બદલાય ગઈ છે. આ દિવસે બુધ મીન રાશિમાં ઉદય પામ્યો છે.3 એપ્રિલ સુધી બુધ દેવ મીન રાશિમાં ઉદિત જ રહેશે. બુધના મીન રાશિમાં ઉદિત રહેવાથી કેટલીક રાશિઓના જાતકોને ખૂબ લાભ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. બુધ દેવની બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરાઈ અને મિત્રતાના કારક ગ્રહ ગણવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code