પૂજા કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન,નહીંતર ફળ નહીં મળે
હિંદુ ધર્મમાં ધાર્મિક વિધિઓ અનુસાર દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ઘરની સુખ-શાંતિ બનાવી રાખવા માટે લોકો નિયમિત પૂજા કરે છે.આ દરમિયાન કેટલાક નિયમોનું પણ ધ્યાન રાખવામાં આવે છે.જો પૂજા દરમિયાન આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ફળ મળતું નથી.પૂજા માન્ય નથી.તેથી દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.જો તમે પૂજા દરમિયાન […]