સવારે ઉઠ્યા પછી આ કામ કરવાથી આખો દિવસ સારો જશે, દેવી લક્ષ્મી પણ પ્રસન્ન રહશે
દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે દરરોજ સવારે નિયમિત રીતે અનેક કાર્યો કરવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. સવારે ઉઠ્યા બાદ શુભ મંત્ર ઓમ શ્રી ગણેશાય નમઃ અથવા ઓમ મહાલક્ષ્માય નમઃ નો જાપ કરો. આમ કરવાથી તમારો દિવસ શુભ રહે છે અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે. જો તમે ધનની દેવી લક્ષ્મીનો […]