1. Home
  2. revoi editor

revoi editor

રાજકોટમાં વસતી ગણતરી માટે પુરતા કર્મચારીઓ ન હોવાથી RMCની મુંઝવણ

રાજકોટ, 15 ફેબ્રુઆરી-2026: શહેરમાં SIRની કામગીરીથી શિક્ષખો-કર્મચારીઓ ફ્રી પડ્યા ત્યાંજ હવે વસતી ગણતરીની જવાબદારી આવી પડી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે તબક્કે વસતી ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં પ્રથમ ઘરની ગણતરી કરાશે. લોકોએ અન્ય વિગતો પણ આપવી પડશે. વસતી ગણતરીની કામગીરી માટે રાજકોટ મ્યુનિને  5,000 કર્મચારીઓની જરૂર પડશે. જેની સામે આરએમસી તેમજ આરએમસી સંચાલિત સરકારી […]

વડોદરામાં શિવજી કી સવારીમાં હર હર મહાદેવના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયાં

વડોદરા, 15 ફેબ્રુઆરી-2026:  આજે મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે શહેરમાં શિવજી કી સવારી નિકળતા જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આજે બપોરે 3.30 કલાકે ભગવાન ભોળાનાથ પોતાના પરિવાર સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ભગવાનની નગરચર્યા દરમિયાન હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ શિવમય બની ગયું હતું. આજે સાંજે 7.15 વાગે સુરસાગરની મધ્યમાં બિરાજમાન સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા […]

કેદારનાથ મંદિરના દરવાજા આ વર્ષે 22 એપ્રિલે ભક્તો માટે ખુલશે

ઉત્તરાખંડ, 15 ફેબ્રુઆરી 2026: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત 11મા જ્યોતિર્લિંગ કેદારનાથ મંદિરના દરવાજા આ વર્ષે 22 એપ્રિલે ભક્તો માટે ખુલશે. ઉખીમઠના શિયાળુ કેન્દ્ર ઓમકારેશ્વર મંદિરમાં પંચાંગ ગણતરી પછી આજે મહાશિવરાત્રીના અવસરે આ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ ભક્તોને શુભેચ્છા પાઠવી અને ચાર ધામ યાત્રા માટે આમંત્રણ આપ્યું. તેમણે […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું ઉદ્ઘાટન કરશે. પાંચ દિવસનો આ એક્સ્પો ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 ની સાથે યોજાઈ રહ્યો છે. જેના દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યવહારુ ઉપયોગ દર્શાવવામાં આવશે. આ એક્સ્પોમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, સર્બિયા, એસ્ટોનિયા, તાજિકિસ્તાન […]

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પશ્ચિમ બંગાળ પ્રશાસન પર શિક્ષકો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે કોલકાતામાં આયોજિત શિક્ષક સંમેલનમાં રાજ્ય સરકારની ટીકા કરતા રાજ્ય વહીવટીતંત્ર પર શિક્ષકો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં શિક્ષણ ક્ષેત્રને સૌથી વધુ નુકસાન થયું છે. પ્રધાને કહ્યું કે લાયક ઉમેદવારો કાં તો રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે […]

જામતારાની સાયબર ફ્રોડ કરતી ગેન્ગ સાથે સંકળાયેલા ત્રણ શખસો સુરતથી પકડાયા

સુરત, 15 ફેબ્રુઆરી-2026: ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધી રહ્યા છે. સાયબર માફિયાઓ સામે પોલીસ સક્રિય છે, છતાં માત્ર વચેટિયાઓ કે બેન્ક ખાતા ભાડે આપનારા જ પકડાય છે. પણ મગરમચ્છો હાથમાં આવતા નથી. રાજ્યમાં સાયબર માફિયા સામે સુરત પોલીસ વધુ એક્ટિવ છે. ત્યારે સાયબર ક્રાઈમમાં કૂખ્યાત બનેલા જામતારાની ગેંગ સાથે સંકળાયેલા 3 શખસોની પોલીસે ધરપકડ કરી […]

અર્બન ચેલેન્જ ફંડ ઉચ્ચ ગુણવત્તાવાળા શહેરી માળખાગત સુવિધાઓનું નિર્માણ કરશે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 લાખ કરોડ રૂપિયાના અર્બન ચેલેન્જ ફંડ (UCF) ને મંજૂરી આપવા બદલ કેન્દ્રીય મંત્રીમંડળની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, મોદીએ કહ્યું કે આ ભંડોળ ઉચ્ચ ગુણવત્તાવાળી શહેરી માળખાગત સુવિધા પૂરી પાડવા માટે બજાર નાણાં, ખાનગી ભાગીદારી અને નાગરિક-કેન્દ્રિત સુધારાઓનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે આ પહેલ […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેને સિક્સલેન માટે ટેન્ડરની પ્રકિયા હાથ ધરાઈ

અમદાવાદ, 15 ફેબ્રુઆરી-2026: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકનું ભારણ સતત વધતું જાય છે. ત્યારે એક્સપ્રેસ હાઈવેને સિક્સલેન કરવાનો નિર્ણ લેવાયા બાદ હાઈવે ઓથોરિટી દ્વારા ટેન્ડરીંગ પ્રકિંયા શરૂ કરવામાં આવી છે. એક્સપ્રેસ હાઈવે સિક્સલેનનો થતાં અમદાવાદથી વડોદરા ઝડપથી પહોંચી શકાશે. સૌથી વ્યસ્ત ગણાતો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે (NE-1)ને 6 લેન સુધી વિસ્તૃત કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. નેશનલ […]

ગૃહમંત્રી અમિત શાહે દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2026: ગૃહમંત્રી અમિત શાહે દેશના ખેડૂતો પ્રત્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા ખાતરી આપી છે કે તમામ આંતરરાષ્ટ્રીય વેપાર કરારોમાં ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના હિતોનું રક્ષણ કરવામાં આવશે. શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કર્યા બાદ […]

સોમનાથમાં આજે મહાશિવરાત્રીએ હર હર મહાદેવના નાદ સાથે ભાવિકો ઉમટી પડ્યાં

સોમનાથ, 15 ફેબ્રુઆરી-2026: બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં દાદાના દર્શન માટે આજે મહાશિવરાત્રિના પાવન દિને મોટી સંખ્યામાં ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. અને મંદિરનું પરિસર હર હર મહાદેવજીના નાદથી ગુંજી ઊઠ્યું હતું. ભાવિકોની આજે વહેલી સવારથી મહાદેવજીના દર્શન માટે લાઈનો જોવા મળી હતી. મંદિર આજથી દર્શન માટે 42 કલાક ખૂલ્લુ રહેશે. સોમનાથ દાદાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code