1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

દાહોદના જંગલ વિસ્તારમાં વાઘે રહેઠાણ કરતા હવે સરકારે કેન્દ્ર સમક્ષ વાઘણની માગ કરી

ગુજરાત સરકારે વાઘ સંરક્ષણ અભિગમ આગળ વધારવા વાઘણની માગણી કરી, ગુજરાતમાં સ્થાયી થયેલા વાઘની ઉંમર અંદાજે 5 વર્ષની હોવાનું તારણ રતનમહાલનો જંગલ વિસ્તાર વાઘનું નવું રહેઠાણ બન્યું ગાંધીનગર: રાજ્યના દાહોદ જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદ પર આવેલા રતનમહાલના જંગલ વિસ્તારમાં વાઘએ નવુ રહેઠાણ બનાવ્યું છે. લગભગ બે દાયકા પછી ફરી એક વખત રોયલ બંગાળ વાઘ દેખાયો હોવાની […]

રાજકોટની જેલમાં કેદ કરાયેલા ખેડૂતોને મળવા ન દેતા અરવિંદ કેજરિવાલે આક્રોશ વ્યક્ત કર્યો

રાજકોટની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેજરિવાલે ભાજપ સરકાર સામે કર્યા પ્રહાર ભાજપ સરકાર અંગ્રેજો કરતાં પણ વધુ તાનાશાહી બની ગઈ છે ભારતમાં એરલાઈન્સનો હોબાળો આખું વિશ્વ જુએ છે રાજકોટઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરિવાલ રાજકોટ શહેરની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. કેજરિવાલે રાજકોટની જેલમાં બંધ ખેડૂતો અને પાર્ટી નેતાઓને મળવાની મંજૂરી માગી હતી […]

SIR : 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે, 17 જિલ્લાઓમાં 100% કામગીરી

133 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100% કામગીરી સંપન્ન ગેરહાજર-સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી CEO તથા જિલ્લાસ્તરે વેબસાઈટ પર મુકાઈ ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીનો તબક્કો તા.11 ડિસેમ્બરના રોજ પૂર્ણ […]

ગુજરાતમાં જમીન માપણીના સર્વેયરોને લાયસન્સ આપવાની સત્તા કલેકટરને હવાલે

અગાઉ જમીન દફતર નિયામકની કચેરી પાસે સત્તા હતી રાજ્ય કક્ષાએ સર્વેયરોને લાયસન્સ આપવાની પ્રથાથી વિલંબ થયો હતો કલેક્ટરોએ દરેક લાયસન્સ અંગેનો રેકોર્ડ સરકારને મોકલવો પડશે ગાંધીનગર: ગુજરાત સરકારે જમીન મિલકતની માપણી પ્રક્રિયામાં ઝડપ અને પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કર્યો છે. ખાનગી સર્વેયરો (લાયસન્સી સર્વેયરો)ને લાયસન્સ જારી કરવાની જવાબદારી સેટલમેન્ટ કમિશનર-કમ-જમીન દફતર નિયામક કચેરી […]

સુરેન્દ્રનગરના સીતાપુર સહિત 10 ગામોની સીમમાં ઘૂડસરના ટોળાંએ રવિપાકનો સોથ વાળ્યો

અભ્યારણ્ય છોડીને 200થી વધુ ઘૂડસરો સીમ વિસ્તારમાં ઘૂંસી આવ્યા રવિપાકને નુકસાન કરતા ખેડૂતોની હાલત કફોડી બની ઘૂડસરોના ત્રાસથી ખેડૂતો રાત્રે ઉજાગરા કરીને રખોપું કરવા મજબુર બન્યા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કચ્છના નાનારણ તરીકે ઓળખાતા વિસ્તારમાં ઘૂડસરનું અભ્યારણ્ય આવેલું છે. રણ વિસ્તારના અભ્યારણ્યથી ગૂડસરો અન્ય વિસ્તારોમાં આવીને ખેતી પાકને નુકસાન કરી રહ્યા છે. જિલ્લાના સીતાપુર દસ ગામમાં 200થી […]

ચાંગોદરના ઓવરબ્રિજ પર ખાનગી બસનું ટાયર નીકળીને બ્રિજ નીચે પડતા બાઈકચાલકનું મોત

ખાનગી બસનું તોતિંગ ટાયર બ્રિજ નીચે સર્વિસ રોડ પર બાઈકચાલક પર પડ્યુ ચાંગોદર નજીક સર્જાયેલા અકસ્માતના પગલે લોતોના ટોળાં જામ્યા ટ્રાફિક જામ થતા પોલીસ કાફલો દોડી આવ્યો અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચાંગોદર નજીક ઓવરબ્રિજ પર એક ખાનગી બસ પૂર ઝડપે જઈ રહેલી હતી. ત્યારે ખાનગી કંપનીની બસનું ટાયર અચાનક નીકળીને નીચે સર્વિસ રોડ પર […]

અમદાવાદમાં વૃદ્ધ પિતાની સંભાળ માટે રાખેલો કેરટેકર ઘરમાં ચોરી કરીને નાસી ગયો

રાજસ્થાની યુવાનને દૈનિક 650ના પગારે વદ્ધ પિતાની સંભાળ માટે કામે રાખ્યો હતો રોકડ સહિત લાખોની મત્તા સાથે કેરટેકર રાજસ્થાન પાસિંગની કારમાં નાસી ગયો પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરામાં રહેતા એક પરિવારે વૃદ્ધ પિતાની સેવા-ચાકરી માટે રાખવામાં આવેલો કેરટેકરે જ વેપારીના ઘરમાં હાથફેરો કરી, લાખો રૂપિયાના દાગીના […]

અમદાવાદમાં ટેક્સટાઈલ ગૃપ પર ઈન્કમટેક્સના દરોડા, 35 સ્થળોએ સર્ચ કરાયું

બિનહિસાબી વ્યવહારો અને કરચોરી પકડાવવાની શક્યતા રાજકોટથી આઈટીના અધિકારીઓએ અમદાવાદમાં દરોડા પાડ્યા બેંક ખાતા, લોકરો સીઝ કરવાની કાર્યવાહી કરાઈ અમદાવાદઃ શહેરમાં ઈન્કમટેક્સના અધિકારીઓએ ટેક્સટાઈલ્સ ગૃપ પર વહેલી સવારથી સર્ચની કાર્યવાહી હાથ ધરી છે. મેન્યુફેકચરીંગ ટેકસટાઇલ્સ ગૃપ પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. દરોડાની કાર્યવાહીમાં રાજકોટ સહિત અન્ય શહેરના આઈટીના અધિકારીઓ પણ જોડાયા છે. મોટી […]

અમદાવાદમાં 105 ખાનગી શાળાઓના સંચાલકોએ માંગ્યો ફી વધારો

ખાનગી શાળાના સંચાલકોએ ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરી અમદાવાદ શહેરી વિસ્તારની 75 અને ગ્રામ્યની 30 શાળાઓએ માંગ્યો ફી વધારો DEO કચેરી ફી વધારાની દરખાસ્તના દસ્તાવેજોની તપાસ કર્યા બાદ FRCને મોકલશે અમદાવાદઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારની કુલ 105 જેટલી ખાનગી શાળાના સંચાલકોએ આગામી ત્રણ વર્ષ માટે ફી વધારાની માંગણી સાથે ફી રેગ્યુલેટરી કમિટી (FRC) […]

જસદણ-આટકોટ રોડ પર કાર-ટ્રેકટરના અકસ્માત બાદ ટ્રેકટરે પલટી ખાતાં જૈન સાધ્વીજીનું મોત

વિહાર કરીને જઈ રહેલા જૈન સાધ્વીજીઓ પર ટ્રેકટરમાં ભરેલી મગફળીની બોરીઓ પડી કારમાં સવાર પ્રવાસીઓને દરવાજા કટરથી કાપીને બહાર કઢાયા અકસ્માતમાં ઈજાગ્રસ્ત 6 વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા રાજકોટઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત જસદણ-આટકોટ રોડ પર સર્જાયો હતો. વહેલી સવારે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code