સુરેન્દ્રનગરમાં વર્ષો જૂના 200 જર્જરિત ઈમારતો, 80 જેટલા મકાનો તો પડવાના વાંકે ઊભા છે
સુરેન્દ્રનગરઃ શહેરમાં 200 જેટલી જર્જરિત ઈમારતો પૈકી 79 જેટલી બિલ્ડીંગને ભયજનક હોવાથી તેને ઉતારી લેવા માટે નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી. તેના કારણે આ બિલ્ડીંગો પડુ-પડુ થતી હાલતમાં મોતના માંચડા બનીને ઊભી છે.શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં જૂની અને જર્જરીત થઈ ગયેલી આશરે 200થી વધુ બિલ્ડીંગો આવેલી છે. અને […]