1. Home
  2. Tag "cholera affected"

નડિયાદના શાંતિ ફળિયા સહિત બે કિમીનો વિસ્તાર કોલેરોગ્રસ્ત જાહેર કરાયો

12 બાળકો સહિત 22 મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા આરોગ્ય વિભાગે પાણીપુરી, બરફ ગોળા સહિતની લારીઓ બંધ કરાવી પીવાના પાણીમાં લાઈનમાં ગટરનું પાણી મિશ્રિત થતું હોવાની શક્યતા નડિયાદઃ  ખેડાના નડિયાદ શહેરના શાંતિ ફળિયા વિસ્તારમાં ઝાડા-ઊલટીના વધુ કેસ નોંધાતા બે કિલો મીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. શહેરના શાંતિ ફળિયામાં ઝાડા-ઊલટીના કેસ વધ્યા હતા. જેના […]

પાલનપુરમાં 17 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ વધુ 9 કેસ નોંધાયા, ખાણી-પીણીની દુકાનો બંધ

પાલનપુરઃ શહેરના કેટલાક વિસ્તારોમાં કોલેરાનો રાગચાળો ફાટી નિકળતા 17 જેટલા વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા હતા. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઘેર-ઘેર ફરીને સર્વે હાથ ધર્યો હતો. દરમિયાન ગત રવિવારે ઝાડા-ઊલટીના વધુ 9 કેસ નોંધાયા હતા. નગરપાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો, લારીઓ 10 દિવસ બંધ રાખવાની સુચના આપી છે. હાલ કોલેરાના બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની […]

ગાંધીનગર: કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે આઈસ ફેક્ટરીઓ બંધ કરાવાઈ

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લામાં દહેગામ અર્બન વિસ્તાર, ચિલોડા – શિહોલી મોટી, ઉપરાંત રામદેવપુરાવાસ કલોલ અને નવા વણકરવાસ પેથાપુરમાં કોલેરાના કેસ જોવા મળ્યા. કેસ મળતા જિલ્લા કલેકટર મેહુલ દવેએ તાત્કાલિક અસરથી આ વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા. તેમણે આ વિસ્તારોની મુલાકાત લઈ જરૂરી પગલાં ભરવા પ્રાંત અધિકારી અને મામલતદાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતાં. ગાંધીનગર જિલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code