સુરતઃ માર્ગ અકસ્માતમાં બ્રેઈનડેડ યુવાનના લિવર અને કિડનીના દાનથી 3 વ્યક્તિને મળ્યુ નવજીવુન
                    અમદાવાદઃ ભારતીય હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે, અને એમાં પણ નવરાત્રી જેવો અવસર હોય ત્યારે તો શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના, ઉપાસના અને જપ-તપ કરતા હોય છે. નવરાત્રીના પાવન અવસરે આઠમા નોરતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૪૭મું અંગદાન થયુ છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના નજીક આવેલ ભોરિયા ગામના પટેલ ફળિયામાં […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

