1. Home
  2. Tag "e-trains to run from 2024"

રાજકોટ-સોમનાથ વચ્ચે ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થતાં વર્ષ 2024થી ઈલે.ટ્રેનો દોડતી થશે

રાજકોટઃ રેલવે દ્વારા સોમનાથી-રાજકોટ વચ્ચે ઈલેક્ટ્રિફિકેશનું કામ ચાલી રહ્યું છે. જેમાં રાજકોટ-જેતલસર વચ્ચે ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થતા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ઈલેક્ટ્રિક ટ્રેનની ટ્રાયલ સફળ રહી હતી. રેલવે વિભાગના જણાવ્યાનુસાર 2024 સુધીમાં જેતલસરથી સોમનાથ સુધી ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂરી થયા બાદ રાજકોટ-સોમનાથ વચ્ચે ઈલેક્ટ્રિક ટ્રેનો દોડતી થશે. તેના લીધે પ્રવાસીઓના સમયમાં પણ બચત થશે. એટલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code