1. Home
  2. Tag "gujarat"

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 22મીથી 30મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી,

સાતમ-આઠમના મેળાની રંગત ભીંજાશે, અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે, અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ છૂટા-છવાયા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડી રહ્યા છે. આજે બપોર સુધીમાં 10 તાલુકામાં સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યના હવામાન શાસ્ત્રીઓએ આગામી તા. 22મીથી 30મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં આગામી સપ્તાહમાં અપરએર સાયક્લોનિક […]

ગુજરાતઃ નડિયાદમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

નડિયાદના પરેડ ગ્રાઉન્ડ હજારોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા તિરંગો લહેરાવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કર્યાં હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ઉમંગથી જોડાયુ અમદાવાદઃ આજે નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવ્યો હતો. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ […]

ગુજરાતમાં માત્ર 200 વરૂ બચ્યા, વેળાવદર અભ્યારણ્યમાં 70 વરૂનો વસવાટ,

વેળાવદરમાં વરૂઓ 9ના ઝૂંડમાં જોવા મળે છે, વરૂ એક દિવસમાં 40 કિમી સુધીનું અંતર કાપી શકે છે, કાળિયાર અને નીલગાયના બચ્ચા વરૂનો મુખ્ય આહાર છે  અમદાવાદઃ ગુજરાતમાં વરૂની સંખ્યા ઘટતી જાય છે. રાજ્યમાં હાલ 200 જેટલાં વરૂઓ બચ્યા છે. જેમાં અંદાજે 70 જેટલા વરૂ ભાવનગર જિલ્લાના વેળાવદર સ્થિત સુવિખ્યાત કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને ઈકો ઝોનમાં […]

ગુજરાતમાં તીર્થદર્શન યોજનાઓ હેઠળ 1.42 લાખથી વધુ શ્રદ્ધાળુઓ લીધો લાભ

ગાંધીનગરઃ   વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ એક બાજુ રાજ્યમાં સ્થિત વિવિધ યાત્રાધામોનો પૂરઝડપે વિકાસ થઈ રહ્યો છે અને મુલાકાતીઓ તેમજ શ્રદ્ધાળુઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે, તો બીજી બાજુ રાજ્ય સરકાર કેટલીક એવી યોજનાઓ પણ ચલાવી રહી છે, જેના થકી હજારો શ્રદ્ધાળુઓ સરકારી સહાય મેળવીને રાહત દરે પોતાના મનગમતા તીર્થસ્થાનોના […]

ગુજરાતમાં શિક્ષકો સહિત કર્મચારીઓ માટે હવે લાંબી રજાના નિયમો બદલાશે

મંજુરી વિના લાંબી રજા ભોગવતા 134 શિક્ષકોને બરતરફ કરાયા, શિક્ષણ મંત્રીએ તપાસના આપ્યા આદેશ, રજા પર ગયેલા શિક્ષકોને પગાર અપાયો હશે તો રિકવર કરાશે ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો લાંબી રજાઓ લઈને વિદેશમાં વસવાટ કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગ તમામ શાળાઓમાં તપાસ હાથ ધરતા વધુ કેટલાક […]

ગુજરાત સરકારના કર્મચારીઓને હવે વંદે ભારત ટ્રેનમાં પણ LTCનો લાભ મળશે

ગુજરાત સરકારના 5 લાખ કર્મચારીઓને લાભ મળશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને કરી જાહેરાત, કર્મચારીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને પ્રવાસન સ્થળોએ ફરવા માટે એલટીસીનો લાભ આપવામાં આવે છે. જેમાં પ્રવાસ દરમિયાન વંદે ભારત ટ્રેનમાં મુસાફરીનો લાભ આપવામાં આવતો ન હતો. આથી કર્મચારી મંડળ દ્વારા રાજય સરકારને રજુઆત કરવામાં આવી હતી. દરમિયાન મુખ્યમંત્રી […]

વિકસિત ગણાતા ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 64 બાળલગ્નો અટકાવાયા

દેશમાં મેઘાલય, મિઝોરમ, સિકકીમ સહિત રાજ્યોમાં બાળલગ્નો થતાં નથી, બાળલગ્નોમાં કર્ણાટક મોખરે, કેટલીક જ્ઞાતિઓમાં હજુપણ બાળલગ્નોની પ્રથા ગાંધીનગરઃ દેશમાં બાળલગ્નો સામે પ્રતિબંધ હોવા છતાંયે સમાજમાં ઘણીબધી જ્ઞાતિઓ એવી છે કે, બાળલગ્નો થઈ રહ્યા છે. બાળલગ્નો સામે સમાજ કલ્યાણ વિભાગ સહિત તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા હોય છે. પરંતુ ઘણા અંતરિયાળ વિસ્તારોમાં બાળલગ્નો યોજાય તો પણ […]

ગુજરાતની જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમમાં 90 ટકાથી વધુ જળ સંગ્રહ

અમદાવાદઃ ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૦૦,૪૦૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૯.૯૨ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૪૬,૮૫૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૧.૯૨ ટકા જેટલો જળસંગ્રહ […]

ગુજરાતમાં ગામેગામ તિરંગાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોને મળ્યો વ્યાપક જન પ્રતિસાદ

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના આહવાન અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન વેગવંતુ બન્યું છે.જે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેને વ્યાપક જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને નાગરિકો ઉત્સાહભેર સહભાગી બની રહ્યા છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનના ‘હર ઘર તિરંગા’ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી […]

ગુજરાતમાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન પ્રોજેક્ટનો શુભારંભ

અમદાવાદઃ ગુજરાતમાં એરંડા ઉગાડતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે એક મોટી પહેલ, એરી સેરીકલ્ચર પ્રમોશનલ પ્રોજેક્ટ આજે શરૂ કરવામાં આવ્યો હતો, જે રેશમ ઉત્પાદન અપનાવવાથી વધારાની આવક પેદા કરતી પ્રવૃત્તિ તરીકે મદદ કરશે. ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં એરંડાના છોડ ધરાવતા એરિક્ચરના વિસ્તરણમાં પણ મદદ કરશે. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, કાપડ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પાલનપુરમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (એસડીએયુ) અને કલ્યાણ ફાઉન્ડેશન ખાતે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code