વિસાવદરના જંગલના માર્ગ પર એક સાથે 9 બાળસિંહ સહિત 12 વનરાજોની લટાર
મેઘરાજાએ વિરામ લેતા વનરાજોએ જંગલ તરફ પ્રયાણ કર્યું, તાલાલાથી વિસાવદર જતો 15 કિલોમીટરનો રસ્તો જંગલમાંથી પસાર થાય છે, ગ્રામજનોએ એકસાથે લટાર મારતા 12 સિંહનો મોબાઈલમાં વિડિયો ઉતાર્યો વિસાવદરઃ સૌરાષ્ટ્રભરમાં હાલ વરસાદી સીઝનમાં જંગલોમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા વનરાજો જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં લટાર મારવા નીકળતા હોય છે. સિંહના ટોળા ન હોય પણ પરિવાર એક સાથે રહેતો […]