સ્વ. વિજય રૂપાણીના પાર્થિવ દેહને સન્માનભેર પરિવારને સોંપાતા રાજકોટ લઈ જવાયો
ગુજરાત સરકારે આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો, અંતિમ યાત્રામાં અમિત શાહ, નડ્ડા, મુખ્યમંત્રી સહિત રાજકીય નેતાઓ જોડાશે, રાજકોટમાં રૂપાણીના નિવાસસ્થાને ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ પહોંચ્યા અમદાવાદ: શહેરના એરપોર્ટ નજીક આઇજીપી કમ્પાઉન્ડમાં ગઈ તા. 12મીને ગુરૂવારે લંડન જતું પ્લેન તૂટી પડતા 230 પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બર સહિત 241ના મોત નિપજ્યા હતા. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી […]