પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરની અમદાવાદ-વડોદરા ક્ષેત્રાધિકારના સંસદો સાથે બેઠક
અમદાવાદઃ અમદાવાદ અને વડોદરા મંડળોના ક્ષેત્રાધિકાર હેઠળ આવતા માનનીય સંસદ સભ્યો સાથે જનરલ મેનેજર પશ્ચિમ રેલવે અશોક કુમાર મિશ્રની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં માનનીય સંસદ સભ્યોમાં ભરતસિંહજી ડાભી, હસમુખભાઈ પટેલ,ગેનીબેન ઠાકોર, હરીભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, ચંદુભાઈ શિહોરા, શોભનાબેન બારૈયા, નરહરી અમીન, રમીલાબેન બારા, બાબુભાઈ દેસાઈ, મયંકભાઈ નાયક, ડૉ. હેમાંગ જોશી, મિતેશભાઈ પટેલ, મનસુખભાઈ […]