વડાપ્રધાન મોદી 30મી સપ્ટેમ્બરે અંબાજી આવશે, કલેકટરે અધિકારીઓ સાથે બેઠક યોજી
પાલનપુરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે કાર્યક્રમની તૈયારીઓ માટે બેઠક યોજી હતી. જેમાં કલેક્ટરએ વિવિધ વિભાગો અને અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વડાપ્રધાન મોદીની મુલાકાતને […]