યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિકમુક્ત કરાશે, સફાઈ અભિયાનનો કરાયો પ્રારંભ
પ્રવાસન સત્તા મંડળ અને ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા પખવાડિયાનું આયોજન, દૂકાનદારોને સફાઈ અભિયાનથી માહિતગાર કરાયા પ્લાસ્ટિક મુક્તિ માટે જન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો અંબાજીઃ પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણ તરફ ગુજરાતે પહેલ કરી છે. રાજ્યભરમાં તા. 22 મેથી શરૂ કરાયેલા અભિયાનમાં હેઠળ અત્યાર સુધીમાં 5.70 લાખ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાયો છે. ગુજરાત સહિત દેશભરમાં તા. 22મેથી 5 જૂન […]