નવરાત્રીમાં શેરી અને સોસાયટીના ગરબાને મંજુરી આપવામાં આવે તેવી શક્યતા, ડાન્સ ગૃપો બન્યા એક્ટિવ
અમદાવાદ : ગુજરાતમાં નવરાત્રી પર્વનું વિશેષ મહાત્મય છે. નવરાત્રીનું પર્વ ભારે હર્ષોલ્લાસથી ઊજવવામાં આવે છે. કોરોનાનો બીજો કાળ તો લગભગ સમાપ્ત થઈ ગયો છે. પણ ત્રીજા કાળના સંભવિત આગમન પહેલા સરકાર અગમચેતિ દાખવી રહી છે. આ વર્ષે નવરાત્રીમાં પાર્ટી પ્લોટ્સ કે કલબોમાં ગરબાની મંજુરી અપાય તેમ લાગતું નથી પણ શેરી અને સોસાયટીઓના કોમન પ્લોટ્સમાં થતાં […]