1. Home
  2. Tag "Ramlalla Pratishtha Mohotsav"

રામલલ્લા પ્રતિષ્ઠા મહોત્સવને લીધે ગુજરાતભરમાં ઉત્સાહનો અનેરો માહોલ, રેલીઓ યોજાઈ

અમદાવાદઃ અયોધ્યામાં રામલલ્લાનો કાલે તા. 22મીને સોમવારે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ત્યારે ગુજરાતભરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લીધે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરોથી લઈને નાના-મોટા ગામડાઓ સુધી ભગવા પતાકા લહેરાઇ રહ્યા છે. ઠેરઠેર જયશ્રી રામના નારા સાથે રેલીઓ યોજાઈ રહી છે. રાજ્યમાં અનેક શાળાઓ કોલેજો અને સંસ્થાઓ દ્વારા આ ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code