અમદાવાદના સરખેજમાં ભૂવામાં રિક્ષા ગરકાવ, સ્થાનિકોએ દોડી આવી ચાલકને બચાવી લીધો
અમદાવાદઃ શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર ભૂવા પડવા એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. છતાં મ્યુનિ,કોર્પોરેશનનું તંત્ર સુધરતું નથી. મ્યુનિનું તંત્ર માત્ર પ્રિ મોન્સૂન કામગીરીના માત્ર આંકડા જ દર્શાવીને સંતોષ માને છે. શહેરમાં આજે સવારે સરખેજના અંબર ટાવર રોડ પર ભૂવો પડતાં ત્યાંથી પસાર થતા રિક્ષા ભૂવામાં ગરકાવ થઈ ગઈ હતી. નસીબજોગે તેમાં કોઈ મુસાફર […]