1. Home
  2. Tag "somnath"

સોમનાથની બુલડોઝર કાર્યવાહીમાં અરજદાર સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છેઃ સરકાર

સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં સરકારે કરી રજુઆત જમીન મંદિર ટ્રસ્ટે સરકારને પરત સોંપી હોવાનો દાવો કરાયો અમદાવાદઃ ગુજરાતના ગીર-સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહીના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન એક મુસ્લિમ સંગઠને દાવો કર્યો હતો કે આ જમીન તેને 1903માં આપવામાં આવી હતી. ગુજરાત સરકારે આ દાવાને ખોટો ગણાવ્યો અને કહ્યું કે, આ […]

સોમનાથમાં વિજયાદશમીની ભવ્ય ઉજવણીમાં રામોપચારની પૂજા કરાઈ

સફાઈ કર્મચારીઓ બન્યા ત્રિંશોપચાર પૂજાના યજમાન, સોમનાથ ટ્રસ્ટ દ્વારા અંત્યોદયના સંકલ્પને સાકાર કરવા અનોખી પહેલ, યજ્ઞશાળામાં વિધિવત હનવ કરાયો વેરાવળઃ સોમનાથ ટ્રસ્ટ દ્વારા શારદીય નવરાત્રી અને વિજયાદશમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિના નવ દિવસ દરમિયાન  સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં માતા પાર્વતીની રાજોપચાર પૂજા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર નવરાત્રિમાં સોમનાથ મહાદેવને માતા શક્તિના […]

સોમનાથમાં ડિમોલેશન સામે સુપ્રીમમાં રિટ, હાઈકોર્ટમાં કાલે ચુકાદાની શક્યતા

ગુજરાત હાઈકોર્ટે સ્ટેટસ્કવોની માગ પરનો ચુકાદો અનામત રાખ્યો, સરકારી જમીનો પર દબાણો વર્ષોથી ખડકાયેલા હતા, સરકારે દબાણો હટાવવા મેદા ઓપરેશન કર્યું હતું અમદાવાદઃગીર સોમનાથ જિલ્લામાં સોમનાથમાં સરકારી જમીનો પર વર્ષોથી કરાયેલા દબાણો હટાવવા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા ઓપરેશનમાં રેન્જ આઈજી સહિતના અધિકારીઓ અને ત્રણ જિલ્લાની પોલીસનો બંદાબસ્ત ગોઠવીને મોટાપાયે દબાણો હટાવાયા […]

યાત્રાધામ સોમનાથમાં દબાણો દુર કરવા મેગા ઓપરેશન

15 હેકટર જમીન પર વર્ષોથી દબાણો ખડકાયેલા હતા, ત્રણ જિલ્લાની પોલીસ, રેન્જ આઈજી. કલેકટર સહિત અધિકારીઓ હાજર રહ્યા, 58 બુલડોઝર અને 70 ટ્રેક્ટર સાથે મોટી કાર્યવાહી, 135 લોકોની અટકાયત સોમનાથઃ યાત્રાધામ સોમનાથમાં વર્ષોથી ગેરકાયદે દબાણો ખડકાયેલા છે. આથી ગાંધીનગરથી મળેલી સીધી સુચના બાદ ગેરકાયદે દબાણો હટાવવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને ત્રણ જિલ્લાની પોલીસ […]

ડૉ. ટી. વી. સોમનાથને નવા કેબિનેટ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ ડૉ. ટી. વી. સોમનાથને રાજીવ ગૌબાની નિવૃત્તિ બાદ ભારત સરકારમાં નવા કેબિનેટ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ડૉ. સોમનાથન તમિલનાડુ કેડર (1987 બેચ)ના IAS અધિકારી છે. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું છે. તેણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ પૂર્ણ કર્યો છે, અને તેઓ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ અને કંપની […]

સોમનાથમાં ભાલકા તિર્થમાં જન્માષ્ટમી પર્વ ભક્તિમય ઊજવણી, મહાઆરતીમાં ભાવિકો ઉમટી પડ્યાં

સોમનાથમે કાન્હો ભયો, જય કનૈયા લાલ કી…નારા લાગ્યા, હરિહરધામ સોમનાથ ખાતે શિવકથા પારાયણનો પ્રારંભ, સોમનાથ મંદિરથી કથા સ્થળ સુધી ભવ્ય પોથીયાત્રા યોજાઈ સોમનાથઃ શહેરમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના અંતિમ લીલા સ્થાન એવા ભાલકા તીર્થ, તેમજ શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થ ગોલોકધામ ખાતે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સવા લાખ વિવિધ પૂષ્પો, લાઈટિંગ, અને વિવિધ શુશોભનોથી […]

સોમનાથમાં આજે શ્રાવણના બીજા સોમવારે ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યાં

સોમનાથ દાદાને રૂદ્રાક્ષનો શ્રૃંગાર કરાયો, પાલખી યાત્રામાં ભાવિકો જોડાયા, હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું વેરાવળઃ  શ્રાવણ મહિનામાં દેવાધિદેવ મહાદેવજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહાત્મ્ય છે. જેમાં ખાસ કરીને સોમવારના દિને ભાવિકો મહાદેવજીના મંદિરે દર્શન માટે ઉમટી પડતા  હોય છે. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મંદિરમાં આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી […]

યાત્રાધામ સોમનાથમાં ત્રિવેણી સંગમ પર રવિવારે ગંગા અવતરણ અને મહાઆરતી યોજાશે

વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં આગામી તા,16મીને રવિવારે ત્રિવેણી સંગમ ખાતે  ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવશે. ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે 10 કન્યાઓ શિવજીની જટા પર ગંગાજલ અભિષેક કરશે તેમજ સંધ્યા સમયે ત્રિવેણી માતાની મહાઆરતી કરાશે  ગંગા અવતરણ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. તિર્થસ્થાન સોમનાથમાં  આગામી 16 જૂન ના રોજ જેઠ […]

સોમનાથ મંદિર પાસે છેલ્લા 8 દિવસથી આંટાફેરા મારતો દીપડો આખરે પાંજરે પુરાયો

વેરાવળઃ સોમનાથ મંદિર વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી દીપડો આંટાફેરા મારી રહ્યો હતો. તેથી પ્રવાસીઓમાં પણ ભય વ્યાપી ગયો હતો. આથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. પ્રવાસીઓની સુરક્ષાને લઈને વન વિભાગે ત્વરિત કામગીરી હાથ ધરીને દીપડાને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હતા. અને આખરે દીપડા પાંજરે પુરાયો હતો. દરમિયાન વન વિભાગે સોમનાથ […]

સોમનાથમાં સંસ્કાર ભારતી દ્વારા કળા યાત્રા યોજાઈ, પ્રભાતોત્સવમાં 365 કલાકારોએ કરી સાધના

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે ત્યારે સમગ્ર ભારતમાં કલા અને સાહિત્યનું સંવર્ધન કરનારી “સંસ્કાર ભારતી” સંસ્થા દ્વારા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ ખાતે પ્રભાતોત્સવના નામથી સંસ્કૃતિ અને કલા પ્રસ્તુત કરી પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર શ્રીકૃષ્ણ અને દેવાધિદેવ સોમનાથ મહાદેવની કલા સાધના કરવામાં આવી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code