નવા શૈક્ષણિક સત્રથી ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને વર્ષમાં 10 દિવસ ઈતર ઈતર પ્રવૃતિ કરાવાશે
અમદાવાદઃ રાજ્યની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ ભણતરના ભાર વચ્ચે પીસાય ગયા છે. ત્યારે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત ઈતર પ્રવૃતિમાં રસ લેતા કરવા માટે શિક્ષણ વિભાગ નવા શૈક્ષણિક વર્ષથી એક નવો જ પ્રયોગ હાથ ધરશે. જેમાં વર્ષમાં 10 દિવસ વિદ્યાર્થીઓએ દફતર વિના જ શાળામાં આવવું પડશે. વિદ્યાર્થીઓને ગાર્ડનીંગ, મેટલ ફેબ્રીકેશન જેવી પ્રવૃતિઓ કરાવાશે. સૂત્રોના જણાવ્યા […]