સ્વચ્છ રાષ્ટ્રની શરૂઆત સ્વચ્છ આંગણાથી જ થાયઃ ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ
અમદાવાદઃ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર, અમદાવાદ અને ખેડા જિલ્લાના 10 સ્વચ્છતા સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતુ. ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે સ્વચ્છતા સૈનિકોને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર રાષ્ટ્રના નિર્માણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગામડાઓમાં સ્વચ્છતા સૈનિકો સ્વચ્છતા […]