મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ પર 19 દિવસ બાદ પણ, લટકી રહેલું ટેન્કર ઉતારાતું નથી
મુખ્યમંત્રીએ 2 દિવસમાં જ ટેન્કરનો નિકાલ લાવવાનો કર્યો હતો આદેશ, ટેકનોલોજીના જમાનામાં પણ તંત્રને ટેન્કર કઈ રીતે ઉતારવું તેની સમજ પડતી નથી, ટેન્કના માલિકની સ્થિતિ કફોડી, બેન્કના હપતા પણ ભરી શકતો નથી વડોદરાઃ પાદરા નજીક હાઈવે પર મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21ના મોત નિપજ્યા હતા. આ ઘટનાને 19 દિવસ પૂર્ણ થયા છતાંયે […]