અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરના ભરથાણા ટોલપ્લાઝા પર 1લી એપ્રિલથી ટોલ વધશે
વડોદરા, 27 માર્ચ 2026: Bharathana Toll Plaza to increase from April 1st અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કરજણ નજીકના ભરથાણા ટોલપ્લાઝા પર કાર અને જીપ સિવાયના વાહનો પર 1લી એપ્રિલથી ટોલમાં વધારો કરવામાં આવશે. ભરથાણા ટોલ પ્લાઝા માત્ર ગુજરાતનું નહીં પણ દેશમાં સૌથી વધુ કમાણી કરતું નંબર વન ટોલ પ્લાઝા છે. ત્યારે આ ટોલ પ્લાઝા પરથી […]


