વેરાવળ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન 2 જુલાઈ સુધી સાબરમતી સ્ટેશન સુધી જ દોડશે
                    અમદાવવાદઃ રાજકોટ રેલવે ડિવિઝનની વેરાવળ-અમદાવાદ અને અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસને આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે. જેને લઈને આ બંને ટ્રેનો આગામી 2 જુલાઈ સુધી સાબરમતી સ્ટેશન સુધી જશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટે 23 જૂનથી લઈને 02 જુલાઈ, 2023 સુધી બ્લોક લેવામાં આવશે. જેને લઈ રાજકોટ ડિવિઝનથી પસાર થતી આ બે ટ્રેનોને […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

