1. Home
  2. revoi editor

revoi editor

અયોધ્યા શ્રીરામ મંદિર ઉપર ધર્મની ધજાનું આરોહણ સંપન્ન થયુંઃ જુઓ તસવીરોમાં

અયોધ્યા, 25 નવેમ્બર, 2025ઃ Hoisting of religious flag on Ayodhya Shri Ram temple completed અયોધ્યામાં શ્રીરામ મંદિરનું કાર્ય આજે સંપૂર્ણ થયું છે તેના પ્રતીકરૂપે મંદિર ઉપર ધર્મની ધજાનું આરોહણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતના હસ્તે આ ધ્વજારોહણ સંપન્ન થયું છે. આ પવિત્ર પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન […]

મેમનગર ગુરુકુલમાં ‘તીર્થ માટી યાત્રા’થી સર્જાયાં અખંડ ભારતનાં દિવ્ય દૃશ્યોઃ જુઓ વીડિયો

અમદાવાદ, 25 નવેમ્બર, 2025ઃ Tirth Maati Yatra at Memnagar Gurukul શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદના સુવર્ણ જયંતી મહોત્સવ (તા. ૨૨ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી) નિમિત્તે યોજાનાર ભવ્ય ૫૧ કુંડી ‘મહાવિષ્ણુયાગ’ના યજ્ઞશાળા નિર્માણ પૂર્વે, ‘૧૦૦૮ તીર્થોની માટી યાત્રા’નું અલૌકિક આયોજન થયું. આ નિમિત્તે તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૫ના શુભ દિને અમદાવાદની ધર્મભૂમિ પર એક અવિસ્મરણીય અને અભૂતપૂર્વ પ્રસંગે […]

WTC માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની યાદી, આ બે ટીમોના મોટાભાગના ખેલાડીઓ

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની શરૂઆતથી, ટેસ્ટ ક્રિકેટમાં રન બનાવવાની ગતિ વધુ રસપ્રદ બની ગઈ છે. મુશ્કેલ પરિસ્થિતિઓ, ઝડપી બોલિંગ અને સ્પિનની સતત કસોટી વચ્ચે, ઘણા દિગ્ગજ બેટ્સમેન છે જેમણે લાંબા ફોર્મેટમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ યાદીમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટ ટોચ પર છે, જેમણે WTC માં રન બનાવવાનો નવો રેકોર્ડ […]

IRCTC કૌભાંડ કેસ બીજા જજને ટ્રાન્સફર કરવા પૂર્વ સીએમ રાબડી દેવીએ કરી અરજી

નવી દિલ્હીઃ IRCTC કૌભાંડ કેસમાં એક મોટો વળાંક આવ્યો છે, જેમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આરજેડી નેતા રાબડી દેવીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં એક મહત્વપૂર્ણ અરજી દાખલ કરી છે. આ અરજીમાં, તેમણે કેસની સુનાવણી કરી રહેલા જજ વિશાલ ગોગાણે પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે અને કેસને બીજા જજને ટ્રાન્સફર કરવાની વિનંતી કરી છે. રાબડી દેવીનો […]

દક્ષિણ બંગાળ અને કોલકાતામાં શિયાળાની શરૂઆત ચક્રવાત સેન્યારની અસર પર રહેશે નિર્ભર

નવી દિલ્હીઃ દક્ષિણ બંગાળ અને કોલકાતામાં શિયાળાની શરૂઆત ચક્રવાત સેન્યારની અસર પર રહેશે નિર્ભર, બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારમાં હવામાનમાં ફેરફારની શક્યતા વધી ગઈ છે, જેના કારણે દક્ષિણ બંગાળમાં શિયાળાના આગમનમાં હાલ વિલંબ થઈ શકે છે. બંગાળની ખાડીમાં એક નીચા દબાણનો વિસ્તાર સક્રિય થયો છે, જે 24 નવેમ્બરે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. 26 નવેમ્બર […]

Breaking: પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન

મુંબઈ, 24 નવેમ્બર, 2025: Veteran actor Dharmendra passes away હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે સોમવારે મુંબઈમાં નિધન થયું હતું. પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર તેમના મૃતદેહને વિલે પાર્લે સ્મશાન ગૃહ લઈ જવાયો હતો. અમિતાભ બચ્ચન તેમજ અભિષેક બચ્ચન સહિત હિન્દી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજો સ્મશાન ગૃહ પહોંચ્યા હોવાનો અહેવાલ સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવ્યો છે. 89 વર્ષના […]

તમિલનાડુના તેનકાસી જિલ્લામાં બે બસો વચ્ચે અકસ્માત, છ લોકોના મોત અને 28 ઘાયલ

નવી દિલ્હી: તમિલનાડુના તેનકાસી જિલ્લામાં બે ખાનગી બસો વચ્ચે અકસ્માત થયો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જેમાં 6 લોકોના મોત થયા હતા અને 28 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. શરૂઆતની તપાસમાં બસ અકસ્માતનું કારણ વધુ ઝડપ અને ડ્રાઇવરની બેદરકારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમિલનાડુ પોલીસના જણાવ્યા અનુસાર, બસ મદુરાઈથી સેનકોટ્ટાઈ […]

બાંગ્લાદેશમાં પાકિસ્તાની ISI ની હાલચાલથી ચિંતા, યુનુસ સરકારના પગલાંઓ પર દેશવ્યાપી આક્રોશ

પાકિસ્તાનની ઇન્ટરસર્વિસીઝ ઇન્ટેલિજન્સ (ISI) બાંગ્લાદેશમાં કોઈ ખતરનાક કાવતરુ રચી રહ્યું છે એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશના વિવિધ શહેરોમાં આઈએસઆઈની ટીમોએ તાજેતરમાં ગોપનીય તપાસ અને મુલાકાતો કરી હોવાની માહિતી સામે આવી છે. આ દરમ્યાન આઈએસઆઈના અધિકારીઓએ બાંગ્લાદેશની સેનાના ઉચ્ચ અધિકારીઓ, સરકારી પ્રતિનિધિઓ અને વિવિધ રણનીતિક સંસ્થાઓ સાથે ભેટ-મુલાકાતો પણ કરી છે. અહેવાલો મુજબ, […]

નાઇજીરીયાની કેથોલિક સ્કૂલમાં અપહરણ કરાયેલા 300 થી વધુ બાળકો માંથી 50 બાળકો છટકી ગયા

નવી દિલ્હી: નાઇજીરીયાની એક કેથોલિક સ્કૂલમાંથી બંદૂકની અણીએ 300 થી વધુ બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે, તેમાંથી 50 બાળકો અપહરણકર્તાઓથી બચીને ભાગી ગયા છે, એક ખ્રિસ્તી જૂથે માહિતી શેર કરી. નાઇજર રાજ્યમાં સેન્ટ મેરીની સહ-શૈક્ષણિક શાળા પર શુક્રવારે અપહરણકારોએ હુમલો કર્યો, જેમાં આશરે 303 બાળકો અને 12 શિક્ષકોનું અપહરણ કરવામાં આવ્યું. એ જ […]

બાંગ્લાદેશની અંતરિમ સરકારે પૂર્વ PM શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે ભારતને સત્તાવાર પત્ર મોકલ્યો

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની અંતરિમ સરકારે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના પ્રતિર્પણની માંગને લઈને ભારતને સત્તાવાર પત્ર મોકલ્યો છે. વિદેશ બાબતોના સલાહકાર મહમ્મદ તૌહીદ હુસૈને જણાવ્યું કે, આ પત્ર બે દિવસ પહેલા મોકલવામાં આવ્યો હતો, જોકે તેમણે તેની વધુ વિગતો જાહેર કરી નથી. સરકારી ન્યૂઝ એજન્સી અનુસાર આ પત્ર નવી દિલ્હીમાં સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશન મારફતે ભારતને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code