1. Home
  2. revoi editor

revoi editor

મહાશિવરાત્રી : વૈજ્ઞાનિક અને ખગોળીય મહત્તાનો અભ્યાસ

Mahashivratri મહાશિવરાત્રીને ઘણીવાર “અંધકારનો ઉત્સવ” કહેવામાં આવે છે, પરંતુ આ અંધકાર અજ્ઞાનનો નહીં પણ તે અનંત ખાલીપણાનું  પ્રતીક છે. આધુનિક કોસ્મોલોજી પણ સ્વીકારે છે કે બ્રહ્માંડનો મોટાભાગનો હિસ્સો ખાલી જગ્યા છે. ગેલેક્સીઓ, તારા અને ગ્રહો  આ બધું એ ખાલીપણામાં તરતું અસ્તિત્વ છે. મહાશિવરાત્રી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ તે માનવ શરીર, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય અને […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

🌟 દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય 🌟 શનિવાર, ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ 📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત 🗓️ તિથિ અને મુખ્ય પંચાંગ વિગત માહિતી મહત્વ ચંદ્ર માસ માઘ કૃષ્ણ પક્ષ વદ પક્ષ (ઉતરતી કળા) તિથિ બારસ (૧૨મી) સાંજે ૦૪:૦૧ સુધી, પછી તેરસ. તહેવાર શનિ પ્રદોષ કર્મ દેવા દૂર કરવા માટે શક્તિશાળી. નક્ષત્ર પૂર્વાષાઢા (ધનુ) સાંજે ૦૬:૧૬ […]

પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ આસામની મુલાકાતે, વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી, 2026ના રોજ આસામની મુલાકાત લેશે. સવારે આશરે 10:30 વાગ્યે પ્રધાનમંત્રી દિબ્રુગઢમાં મોરન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) પર ઉતરાણ કરશે, જ્યાં તેઓ લડાયક વિમાનો, પરિવહન અને હેલિકોપ્ટરનું હવાઈ પ્રદર્શન જોશે. બપોરે આશરે 1 વાગ્યે પ્રધાનમંત્રી બ્રહ્મપુત્ર નદી પર કુમાર ભાસ્કર વર્મા સેતુની મુલાકાત લેશે. […]

આરોગ્ય ક્ષેત્ર બનશે વધુ મજબૂત, જાહેર આરોગ્ય સેવાઓમાં AIનો સમાવેશ

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: દેશે હવે ડોકટરોની અછતને દૂર કરવા અને સારવારની સુલભતા સુધારવાના હેતુથી નવી વ્યૂહરચનાના ભાગ રૂપે આરોગ્યસંભાળ પ્રણાલીમાં કૃત્રિમ બુદ્ધિ (AI)નો સમાવેશ કર્યો છે. સરકારે રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ, રાષ્ટ્રીય ડાયાબિટીક રેટિનોપેથી સ્ક્રીનીંગ કાર્યક્રમ અને રોગ દેખરેખ પ્રણાલીમાં AI સાધનોનો ઉપયોગ શરૂ કર્યો છે, જેનાથી આરોગ્યસંભાળ કાર્યકરો, જેઓ નિષ્ણાત ડોકટરો નથી, […]

મોંધી બ્લુટી પ્રોડક્ટસને બદલે ઘરે જ આ દેશી ઉપાયથી મેળવો ચમકતી ત્વચા

સ્કિનકેર માટે માર્કેટમાં અનેક બ્યુટી પ્રોડક્ટસ મળે છે પરંતુ લોકોને ડર રહે છે કે, તેમાં હાજર કેમિકલ સ્કિનને નુકશાન તો નહીં કરેને, આ બ્યુટી પ્રોડક્ટથી ઝડપથી પરિણામ ઝડપથી મળે છે જ્યારે ક્યારેક-ક્યારેક નુકશાન પણ કરી શકે છે. આવામાં ઘરેલુ નુસ્ખાને અપનાવાની સલાહ આપવામાં આવે છે. ભારતમાં ફરીથી આર્યુર્વેદિક અથવા ઘરેલુ નુસ્ખાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. […]

ઘરે બાળકો માટે બનાવો ચીઝ કોર્ન ટોસ્ટ, જાણો રેસીપી

જો તમે અને તમારા ધરના સભ્યોને ચીઝની ડિશ ખાવાની પસંદ હોય તો તમે ચીઝ કોર્ન ટોસ્ટ બનાવી શકો છે. બ્રેડ સ્લાઈસ પર ક્રિમી ચીઝ અને સ્વીટ કોર્નનું કોમ્બિનેશન બાળકોથી લઈને મોટા વ્યક્તિઓને ખુબ પસંદ આવશે. ચીઝ કોર્ન ટોસ્ટને તમે નાસ્તામાં, સાંજની ચા સાથે તથા ઘરે આવેલા મહેમાનો ઝટપટ બનાવી શકો છો. જાણો તેની સરળ રેસીપી… […]

ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું સ્થાન લેશે

ગાંધીનગર, 13 ફેબ્રુઆરી, 2026 – Uday Kotak GIFT City Chairman ગુજરાત સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) કંપની લિમિટેડના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક કરી છે. તેઓ પૂર્વ ચેરમેન ડૉ. હસમુખ અઢિયા (નિવૃત્ત IAS) નું સ્થાન લેશે. ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 13 ફેબ્રુઆરી 2026 ના રોજ જારી કરવામાં આવેલા […]

માહિતી ખાતાની કામગીરીને વધુ વેગવાન બનાવવા પોઈચામાં ચિંતન શિબિર

રાજપીપળા, 13 ફેબ્રુઆરી 2026: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાજ્ય કક્ષાની ચિંતન શિબિર યોજાયા બાદ વિવિધ વિભાગોની ચિંતન શિબિરો યોજાઇ રહી છે. આ શ્રેણીમાં આજે નર્મદા જિલ્લાના નીલકંઠધામ-પોઈચાથી માહિતી ખાતાની તા.૧૩ અને ૧૪ ફેબ્રુ-દરમિયાન બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. માહિતી ખાતાની કામગીરી સાથે સંકળાયેલા રાજ્યભરના વર્ગ ૧-૨ના અધિકારીઓ આ બે […]

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેએ જગ્યા ખાલી કરવા નોટિસ આપતા વિરોધ

જામનગર,13 ફેબ્રુઆરી 2026:  શહેરના દિગજામ સર્કલ નજીક હનુમાન ટેકરી તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં વર્ષો પછી સફાળા જાગેલા રેલવે તંત્રએ આ રેલવેની જમીન હોવાનો દાવો કરીને સાત દિવસમાં જગ્યા ખાલી કરવા માટેની નોટિસ ફટકારતા રહિશોએ ભારે વિરોધ કર્યો છે. સ્થાનિક લોકોએ આજે સતત બીજ દિવસે પણ દેખાવો કર્યા હતા. આ દરમિયાન વિરોધ પક્ષના કોર્પોરેટર સહિત  સ્થાનિક […]

‘ગંગા સ્વરૂપા યોજના’ની લાભાર્થી મહિલાઓને સહાય રકમ પોસ્ટ ઓફિસ બેંક ખાતામાં મળશે

પાલનપુર, 13 ફેબ્રુઆરી, 2026 – Ganga Swarupa Yojana ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને નાણાકીય સહાય પ્રદાન કરીને તેમને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવેલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના‘, જેને ‘વિધવા નાણાકીય સહાય’ (WFA) યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો લાભ હવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મારફતે પણ મેળવી શકાશે. પોસ્ટમાસ્ટર જનરલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code