1. Home
  2. revoi editor

revoi editor

રાજ્યના સંતુલિત વિકાસ માટે રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન (EMP)ને મંજૂરી: નોડલ અધિકારીઓ નિમાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય આ માસ્ટર પ્લાન રાજ્યના તમામ જિલ્લાઓમાં સમાન આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેનો મહત્ત્વપૂર્ણ રોડમેપ પૂરવાર થશે માસ્ટર પ્લાનના સરળ અમલીકરણ માટે રિજન-વાઈઝ એક ઉચ્ચ અધિકારીની EMP કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક થશે GRITની ભલામણો અને રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન “વિકસિત ગુજરાત @ ૨૦૪૭” અને “ગુજરાત @ ૨૦૩૫”નો રોડ મેપ […]

ગુજરાત વીજળી નિયમન પંચના ચેરમેન તરીકે પંકજ જોશીની નિયુક્તિ

ગાંધીનગર, 10 ડિસેમ્બર, 2025ઃ Pankaj Joshi  રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પંકજ જોશીને ગુજરાત વીજળી નિયમન પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત વીજળી નિયમન પંચના અધ્યક્ષની નિમણૂક માટે યોગ્ય નામોની ભલામણ કરવા માટે રાજ્ય સરકારે એક પસંદગી સમિતિની રચના કરી હતી. પસંદગી સમિતિએ યોગ્ય પ્રક્રિયા બાદ આ હોદ્દા ઉપર નિયુક્તિ માટે રાજ્ય સરકારને વિચારણા […]

ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસનો ડર બતાવી ડિજિટલ એરેસ્ટ કરી વદ્ધ પાસે 20 લાખ પડાવ્યા

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા વૃદ્ધ સાબર માફિયાની જાળમાં ફસાયા, સીબીઆઈના અધિકારીની ફેક ઓળખ આપીને સિનિયર સિટિઝનને ધમકી આપી, ગભરાયેલા વૃદ્ધે મ્યુચ્યુઅલ ફંડ્સ વેચીને કુલ રૂ. 20,53,986ની રકમ ટ્રાન્સફર કરી દીધી અમદાવાદઃ  ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની જાળમાં ફસાય રહ્યા છે. સાયબર માફિયાઓ ખાસ કરીને સિનિયર સિટિઝન્સને વધુ ટાર્ગેટ […]

મહિસાગરના બાલાસિનોરમાં કમળના 126 કેસ નોંધાયો, આરોગ્ય વિભાગની ટીમ પહોંચી

બાલાસિનોરના 34 વિસ્તારમાં કમળાના કેસનો ઉપદ્રવ માત્ર સરકારી જ નહીં ખાનગી દાવાખાનામાં પણ કમળાના કેસ નોંધાયા પાણીની લાઈનમાં ગટરના પાણી ભળતા રોગચાળો ફેલાયો બાલાસિનોરઃ મહીસાગરના બાલાસિનોર શહેરમાં કમળાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડી આવ્યું છે. શહેરના  34 વિસ્તારમાં કમળાના 126 કેસ નોંધાયા છે. આ કેસ માત્ર સરકારી દવાખાનામાં નોંધાયેલા છે. જ્યારે ખાનગી દવાખાનામાં પણ […]

રાજસ્થાનમાં ગુજરાતના યાત્રાળુઓની બસને નડ્યો અકસ્માત, 4નો મોત 28ને ઈજા

રાજસ્થાનમાં સીકરના ફતેહપુર હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, ગુજરાતના યાત્રાળુઓ વિષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ગુજરાતના વલસાડના યાત્રાળુઓ ખાનગી બસમાં પ્રવાસ કરી રહ્યા હતા અમદાવાદઃ રાજસ્થાનના સીકર જિલ્લામાં ફતેહપુર પાસે ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગુજરાતના 4 યાત્રાળુઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં 28 લોકો ઈજાગ્રસ્ત […]

ચોટિલાના મોટા કાંધાસર ગામે ખનીજચોરી સામે દરોડા, 1.41 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

સરકારી જમીનમાંથી મંજુરી વિના હાર્ડ મોરમનું ખોદકામ કરાતુ હતુ સ્થળ પર હિટાચી મશીન અને બે ડમ્પરો પણ જપ્ત કરાયા ખનીજચોરો સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી કરાશે સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામમાં સરકારી જમીન પર ખનન થઈ રહ્યું હોવાની બાતમી મળતા નાયબ કલેકટરની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખોદકામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. […]

ગાંધીનગરમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા 926 મિલકતદારો સામે જપ્તી વોરંટ

50 હજારથી વધુ વેરો બાકી હશે તો મ્યુનિ.દ્વારા મિલકતોને સીલ મારી દેવાશે, પ્રોપર્ટી ટેક્સની એક લાખથી વધુ રકમ બાકી હોય એવા 926 ધારકો સામે જપ્તી વોરંટ મ્યુનિના સખત વલણને પગલે હવે બાકીદારોમાં ફફડાટ ફેલાયો ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સમાં વળતર આપવાની યોજના છતાંયે ઘણાબધા […]

ગુજરાતમાં 6 સરકારી મેડિકલ કોલેજોમાં 15 પ્રાધ્યાપકોની નિમણૂકો કરાઈ

મેડિકલ કોલેજોમાં અધ્યાપકોની અછત થોડા ઘણા અંશે હવે દૂર થઈ ભાવનગર મેડિકલ કોલેજમાં 7 પ્રાધ્યાપકોને 11 માસના કરારી ધોરણે નિમણૂકો અપાઈ, ખાનગી પ્રેક્ટિસ સાથે 8 તબીબી શિક્ષકોને નિમણૂકો અપાઈ અમદાવાદઃ રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજોમાં પ્રોફેસરો-પ્રાધ્યાપકોની અછતને લીધે વિદ્યાર્થીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે. જ્યારે એમસીઆઈનું ઈન્સ્પેકશન આવે તે પહેલા અન્ય કોલેજમાંથી પ્રાધ્યાપકોની બદલીઓ કરીને ખાલી જગ્યાઓ […]

ભાવનગરના કાળિયાબીડમાં બે આખલા યુદ્ધે ચડ્યા, 20 મીનીટ સુધી મુખ્ય રોડને બાનમાં લીધો

ભાવનગરના દરેક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત ભાવનગરના વારાહી ચોકમાં આખલાના યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ છવાયો વાહનચાલકોએ દુર ઊભા રહીને ઝગડતા આખલાંનો તમાસો માણ્યો ભાવનગરઃ શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા વારાહી ચોક નજીક સવારના સમયે બે આખલા યુદ્ધે ચડતા લોકોમાં નાસભાગ મચી હતી. શરૂઆતમાં લોકોએ ઝઘડતા બન્ને આખલાંને છૂટા પાડવાના પ્રયાસો કર્યા હતા. પણ બન્ને આખલાએ […]

શશી થરૂરે વીર સાવરકર પુરસ્કાર સ્વીકારવાનો કર્યો ઈનકારઃ જાણો આયોજકોએ શું કહ્યું?

નવી દિલ્હી, 10 ડિસેમ્બર, 2025: Veer Savarkar Award કોંગ્રેસના સાંસદ શશી થરૂરે વીર સાવરકર એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે પોતે આ માટે યોજાઈ રહેલા કાર્યક્રમમાં હાજરી પણ આપવાના નથી. જોકે બીજી તરફ આયોજકો થરૂરના દાવાને નકારી કાઢ્યો છે અને જણાવ્યું કે, શશી થરૂરને રૂબરૂ મળીને આ વિશે જાણકારી આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code