1. Home
  2. revoi editor

revoi editor

પાકિસ્તાન CDS આસિમ મુનીર ભારત સાથે જંગ કરવા માંગે છેઃ ઈમરાન ખાનની બહેનનો દાવો

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન અલીમા ખાને દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ આસિમ મુનીર પર કટ્ટરપંથનો ગંભીર આરોપ લગાવ્યો છે. અલીમા ખાનના જણાવ્યા અનુસાર, આસિમ મુનીર કટ્ટર ઇસ્લામવાદી અને ઇસ્લામિક રૂઢિવાદી છે, જેને કારણે તેઓ ભારત સાથે યુદ્ધ કરવા તત્પર રહે છે. જ્યારે ઇમરાન ખાન હંમેશા ભારત સાથે મિત્રતા અને શાંતિપૂર્ણ સંબંધો સ્થાપિત […]

દક્ષિણ આફ્રિકા સામેની વન-ડેમાં કોહલીએ ફટકારી 53મી સદી, સચીનનો વધુ એક રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હીઃ ભારતીય વિસ્ફોટક બેસ્ટમેન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિઝમાં સતત બીજી સદી ફટકારી છે. રાંધીમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં સદી ફટકાર્યા બાદ રાયપુરમાં બીજી વન-ડેમાં સદી ફટકારી છે. બીજી વન-ડેમાં પ્રથમ વિકેટ 40 રન ઉપર પડતા કોહલી બેટીંગ માટે મેદાનમાં ઉતર્યો હતો. કોહલીએ પોતાના અંદાજમાં ઈનીંગ્સને આગળ વધારીને સદી ફટકારી હતી. આમ એક […]

ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાઓને યોગ્ય તકો અને રોજગાર અવસરો આપીને તેમની અસીમશક્તિને વિકસિત રાષ્ટ્ર – વિકસિત રાજ્યના નિર્માણમાં જોડવાના આપેલા વિચારને રાજ્યમાં સાકાર કરવાનો અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે. આ હેતુસર તેમણે રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત […]

બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 5 માઓવાદીઓ ઠાર મરાયા, એક જવાન શહીદ

નવી દિલ્હી: છત્તીસગઢના બીજાપુર-દંતેવાડા સરહદ પર સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં પાંચ માઓવાદીઓ માર્યા ગયાના અહેવાલ છે, અને એક સૈનિક પણ શહીદ થયો છે. એસપી જિતેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર લગભગ બે કલાકથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં પાંચ માઓવાદીઓના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે એક સૈનિક શહીદ […]

બાંગ્લાદેશમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ચાલુ વર્ષે 386 વ્યક્તિના મોત

બાંગ્લાદેશમાં ડેન્ગ્યુનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે, દેશભરમાં ચેપ અને મૃત્યુમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ,  24 કલાકમાં બાંગ્લાદેશમાં આ રોગથી બે લોકોના મોત થયા છે, જેના કારણે 2025માં મચ્છરજન્ય રોગથી મૃત્યુઆંક 386 થયો છે. એમ આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS)ના જણાવ્યા અનુસાર, આ જ સમયગાળા દરમિયાન, 565 વધુ લોકોને વાયરલ તાવથી […]

માસુમ બાળકોની હત્યા કરનારી સાયકો મહિલા કિલર ઝડપાઈ, 4 બાળકોની કરી હતી હત્યા

નવી દિલ્હીઃ પાણીપતમાં 6 વર્ષની બાળકીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે એક મહિલાને ધરપકડ કરી છે, જે અત્યાર સુધીમાં પોતાના પુત્ર સહિત ચાર બાળકોની હત્યા કરી ચૂકી છે. તાજેતરમાં ઈસરાણા વિસ્તારના નવલ્થા ગામમાં 6 વર્ષની બાળકીની હત્યા પણ આ જ મહિલાએ કરી હોવાની તપાસમાં ખૂલ્યું હતું. માહિતી મુજબ, આરોપી મહિલાનું નામ પૂનમ […]

એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા એક્ઝિબિશન ‘ENGIMACH-2025’નો શુભારંભ

ત્રિદિવસીય એક્ઝિબિશનમાં દેશ-વિદેશની અંદાજે ૧,૧૦૦ કંપનીઓ સહભાગી ૦૧ લાખ ચો.મીટર જગ્યામાં યોજાયેલા એક્ઝિબિશનમાં ૧૦,૦૦૦ વધુ ઉત્પાદનોનું પ્રદર્શન એક્ઝિબિશનમાં ‘ઇન્ટરનેશનલ બાયર-સેલર મીટ’નું આયોજન ગાંધીનગર, 3 ડિસેમ્બર, 2025ઃ ENGIMACH-2025 exhibition નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે હેલીપેડ, ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાઈના સૌથી મોટા ૧૭માં ‘ENGIMACH-2025’ ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન […]

સંચાર સાથી એપ મારફતે જાસુસી સંભવી નથીઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના “સંચાર સાથી” એપને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં સ્પષ્ટ કર્યું છે કે, આ એપ દ્વારા જાસૂસી કરવી બિલ્કુલ સંભવ નથી. તેમણે જણાવ્યું કે, એપનો હેતુ માત્ર લોકોની સુરક્ષા અને સહાય છે, ન કે તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવી. સિંધિયાએ કહ્યું કે, તાજેતરમાં જ મંત્રાલયે તમામ સ્માર્ટફોન […]

રિલાયન્સની વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં સરકારી કોલેજના ૨૨૫ ડિગ્રી એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓની પસંદગી

ડાયરેક્ટરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે અમદાવાદ ખાતે તા. ૦૧ થી ૦૪ ડિસેમ્બર દરમિયાન વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન ગાંધીનગર, 3 ડિસેમ્બર, 2025: Reliance Industries’ special placement drive રાજ્યની વિવિધ સરકારી ટેકનિકલ સંસ્થાઓમાંથી વર્ષ ૨૦૨૫માં અભ્યાસ પૂર્ણ કરનારા ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કૌશલ્ય અને લાયકાત મુજબ રોજગારી આપવા માટે વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવનું […]

PM મોદીએ ભાજપના સાંસદોને SIR મુદ્દે માહિતગાર કર્યાં

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષો હવે આવતા વર્ષે યોજાનારા રાજ્યવિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. જેમાં પશ્ચિમ બંગાળ પણ સામેલ છે. ચૂંટણી પૂર્વે રાજ્યમાં વોટર લિસ્ટના ખાસ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન બુધવારે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંગાળના ભાજપ સાંસદો સાથે બેઠક કરી અને SIR અભિયાન અંગે તેમનો ફીડબેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code