1. Home
  2. sanket

sanket

ઓટો ઉદ્યોગ માટે વર્ષ 2022 બનશે પડકારજનક, ઓમિક્રોનથી પેસેન્જર વ્હિકલની સપ્લાય થશે પ્રભાવિત

ઓટો ઉદ્યોગ માટે આવનારો સમય વધુ પડકારજનક ઓમિક્રોન વેરિએન્ટથી પેસેન્જર વ્હિકલની સપ્લાય પ્રભાવિત થશે ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે પડતા પર પાટું જેવો ઘાટ સર્જાશે નવી દિલ્હી: સેમીકન્ડક્ટરની અછત અને વેચાણમાં મંદીને કારણે ભારતનો ઓટો ઉદ્યોગ પહેલા જ સંકટમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે હવે ઓમિક્રોન વેરિએન્ટના વધતા કહેરને કારણે પેસેન્જર વ્હિકલની સપ્લાય પ્રભાવિત થવાની પણ ચિંતા […]

ઓમિક્રોન વેરિએન્ટથી સપ્લાય બનશે પડકારજનક, નિકાસ પણ પ્રભાવિત થવાની આશંકા

કોવિડના નવા વેરિએન્ટને કારણે સપ્લાય મામલે રહેશે પડકારો નિકાસનો વૃદ્વિદર વર્ષ 2022-23માં વાર્ષિક તુલનાએ ઓછો રહી શકે ભારતની નિકાસ આગામી નાણાકીય વર્ષે 15-20 ટકા વૃદ્વિ દર્શાવી શકે નવી દિલ્હી: કોવિડના નવા ઓમિક્રોન વેરિએન્ટને કારણે સપ્લાય મામલે ફરીથી કેટલીક મુશ્કેલીઓના એંધાણ છે. આ જ કારણોસર ભારતમાંથી વિદેશમાં કરાતી નિકસાનો વૃદ્વિદર વર્ષ 2022-23માં વાર્ષિક તુલનાએ ઓછો રહી […]

ફેસબૂક પર જૂની પોસ્ટ્સ કરવી છે ડિલીટ, આ રીતે સિમ્પલ સ્ટેપ્સમાં કરો ડિલીટ

ફેસબૂક પર જૂની પોસ્ટને એકસાથે ડિલીટ કરી શકો છો આ માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરી શકો છો તમારી પોસ્ટ્સ થઇ જશે ડિલીટ નવી દિલ્હી: વિશ્વના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ તરીકે ફેસબૂક પ્રચલિત છે અને આજે લોકો પોતાના વિચારો, અભિપ્રાય, મંતવ્યો, ફોટા અને જીવનની ઘટનાઓ અંગે તેના પર નિયમિતપણે શેર કરતા રહે છે. ક્યારેક લોકો કોઇને […]

ગૌરવની ક્ષણ: ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાતે મારી બાજી, મહારાષ્ટ્ર અને ગોવાને પણ પાછળ છોડ્યા

ગુજરાતે ભરી વિકાસની હરણફાળ હવે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત અવ્વલ ગોવા અને મહારાષ્ટ્રને પણ પછાડ્યું નવી દિલ્હી: ગુજરાત આજે દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે અને મોટા ભાગના સેક્ટરમાં પણ હવે ગુજરાત ડંકો વગાડી રહ્યું છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં સુશાસન વધે અને પ્રજાલક્ષી કામગીરીના વ્યાપનું વિસ્તરણ થાય તે ઉદ્દેશ્ય સાથે મોદી સરકારે ગુડ ગવર્નન્સ […]

બાળકોના વેક્સિનેશનનો સરકારનો નિર્ણય ‘અવૈજ્ઞાનિક’, AIIMSએ આશંકા વ્યક્ત કરી

બાળકોના વેક્સિનેશન પર AIIMSએ આશંકા વ્યક્ત કરી સરકારના આ નિર્ણયને અવૈજ્ઞાનિક ગણાવ્યો વેક્સિનેશન પહેલા અન્ય દેશોના ડેટા જોવા આવશ્યક નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બાળકોને કોવિડ વિરોધી રસી આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે હવે સરકારના આ નિર્ણય પર AIIMSએ આશંકા વ્યક્ત કરી છે. ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના રોગ વિશેષજ્ઞ ડૉ. સંજય રાયે બાળકોને કોવિડ […]

નવા વર્ષમાં ફરવાનું પ્લાનિંગ છે? તો પહેલા વાંચી લેજો આ રજાઓની યાદી, આવી રહી છે આટલી રજાઓ

નવી દિલ્હી: વિશ્વ ટૂંક સમયમાં નવા વર્ષ 2022ને આવકાર આપવા માટે થનગનાટ અનુભવી રહ્યું છે અને હર્ષોલ્લાસ સાથે નવા વર્ષની પ્રતિક્ષા કરી રહ્યું છે ત્યારે લોકો નવા વર્ષે ફરવા જવાનું પણ પ્લાનિંગ કરી રહ્યા હોય તો પહેલા રજાઓની આ સૂચિ વાંચી લેજો. આ લિસ્ટ વાંચીને તમે ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. વર્ષ 2022માં રજાઓની […]

નવા વર્ષમાં ભારત જીડીપીમાં ફ્રાંસને પણ પછાડશે, બ્રિટનને પણ આપશે મ્હાત

નવા વર્ષમાં ફ્રાંસ કરતાં મોટી હશે ભારતની ઇકોનોમી બ્રિટન પણ રહી જશે પાછળ ભારત ટૂંક સમયમાં ફ્રાંસ અને બ્રિટનને પણ મ્હાત આપશે નવી દિલ્હી: કોવિડ મહામારીને કારણે ભારતીય અર્થવ્યવસ્થાની વિકાસની ગતિને બ્રેક લાગી હતી પરંતુ હવે ભારતીય અર્થવ્યવસ્થા ફરીથી રફ્તાર પકડવા લાગી છે. ભારત જલ્દી જ ફ્રાંસ અને બ્રિટનને મ્હાત આપીને વિશ્વની પાંચમી સૌથી મોટી […]

નાતાલની ઉજવણી પર ઓમિક્રોનનું ગ્રહણ, વિશ્વભરમાં 6,300 ફ્લાઇટ્સ કેન્સલ કરાઇ

ઓમિક્રોનની મજબૂત પકડથી ક્રિસમસ વેકેશન પર ઓમિક્રોનનું ગ્રહણ વિશ્વભરમાં 6,300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી લોકો ઘરે જ નાતાલની ઉજવણી કરવા માટે મજબૂર નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ફફડાટ સમગ્ર વિશ્વમાં ફરીથી જોવા મળી રહ્યો છે. યુરોપ, અમેરિકામાં કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હવે લોકો ઓમિક્રોનના ડરે ફ્લાઇટ્સમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. ક્રિસમસનું […]

જન વિશ્વાસ યાત્રા રેલી: યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર બાદ ગુંડારાજ ખત્મ થઇ ગયું છે: અમિત શાહ

નવી દિલ્હી: યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષોએ હવે કમર કસી છે ત્યારે ભાજપે પણ હવે યુપી વિધાનસભાને ળઇને પ્રચાર શરૂ કરી દીધો છે. આ જ દિશામાં આજે ગૃહમંત્રી અમિત શાહે કાસગંજમાં ભાજપની જન વિશ્વાસ યાત્રા રેલીમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન જનસભા સંબોધિત કરી હતી. ભાજપની જન વિશ્વાસ યાત્રાને સંબોધતા ગૃહમંત્રી […]

શું ફરીથી કૃષિ કાયદા જેવા કાયદાઓ આવશે? કૃષિ મંત્રીએ કરી આ સ્પષ્ટતા

શું મોદી સરકાર ફરીથી કૃષિ કાયદાઓ જેવા કોઇ બીજા કાયદા લાવશે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કરી સ્પષ્ટતા મેં એવું નથી કહ્યું કે, ભારત સરકાર ફરીથી કાયદો લાવશે: કૃષિ મંત્રી નવી દિલ્હી: ખેડૂતો દ્વારા ચાલેલા 1 વર્ષના ઉગ્ર આંદોલન બાદ સરકારને પીછેહઠ કરવી પડતી હતી અને ત્રણેય કૃષિ કાયદાઓ રદ્દ કરવાની નોબત આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code