1. Home
  2. Dharma-ધર્મ

Dharma-ધર્મ

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

દૈનિક પંચાંગ – ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ (સોમવાર) સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત તિથિ અને મુખ્ય પંચાંગ ચંદ્ર માસ (પૂર્ણિમાંત): માઘ કૃષ્ણ પક્ષ આજથી શરૂ થાય છે. તિથિ: કૃષ્ણ પ્રતિપદા (પડવો) ૩ ફેબ્રુઆરીએ સવારે ૧:૫૩ સુધી. નક્ષત્ર (ચંદ્ર): આશ્લેષા રાત્રે ૧૦:૪૯ સુધી, ત્યારબાદ મઘા. યોગ: આયુષ્માન સવારે ૭:૨૧ સુધી, ત્યારબાદ સૌભાગ્ય. કરણ: બાલવ બપોરે ૨:૪૬ સુધી, ત્યારબાદ […]

સંત રવિદાસ જયંતી નિમિત્તે રવિવારે ગુજરાતમાં ઠેરઠેર શોભાયાત્રાનું આયોજન

[અલકેશ પટેલ], અમદાવાદ, 31 જાન્યુઆરી, 2026 – birth anniversary of Saint Ravidas સંત શિરોમણી પૂજ્ય રવિદાસની 649મી જન્મજયંતી નિમિત્તે આવતીકાલે રવિવારે માઘી પૂર્ણિમાના પવિત્ર દિવસે અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં ઠેરઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે રિવોઈ સાથે ખાસ વાત કરતાં શોભાયાત્રા આયોજન સમિતિના એક અગ્રણી હિતેશભાઈ પટેલે જણાવ્યું કે, આવતીકાલે રવિવારે સવારે માઘી પૂર્ણિમાના […]

ગાયત્રી મંત્ર ઉપર વૈજ્ઞાનિક, તાર્કિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથી જગતભરમાં વિષ્લેષણો અને અભ્યાસો થયા છે

ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસાના મંગલદાસ કડીયાની વાત યાદ આવે છે. થોડા સમય પહેલાં મે મહિનાની કાળઝાળ ગરમીમાં શાતા આપે એવા સમાચાર આ મંગળદાસભાઈએ આખા ગુજરાતને આપ્યા હતા. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ સાત લાખ બોત્તેર હજાર આઠસો ગાયત્રી મંત્ર લેખન માટે પ્રશસ્તિપત્ર અને મેડલ આપી મંગલદાસભાઇને સન્માનિત કર્યાં. મંગળદાસભાઈએ ૨૦૧૩થી ૨૦૧૯ છ વર્ષમાં લગાતાર ગાયત્રી મંત્ર લખીને […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

દૈનિક પંચાંગ તારીખ: 29 જાન્યુઆરી 2026, ગુરૂવાર (ગુરુ અને ભગવાન વિષ્ણુને અર્પિત દિવસ) સ્થળ: અમદાવાદ, ગુજરાત તિથિ અને સમય તિથિ: માઘ શુક્લ એકાદશી (જયા એકાદશી) બપોરે 1:55 PM સુધી, ત્યારબાદ દ્વાદશી શરૂ થાય છે. સૂર્યોદય: આશરે 7:20 AM | સૂર્યાસ્ત: આશરે 6:25 PM સૂર્ય રાશિ: મકર (Capricorn) | સૂર્ય નક્ષત્ર: શ્રવણ ચંદ્રોદય: 9:06 AM | […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો….

દૈનિક પંચાંગ: 25જાન્યુઆરી 2026, રવિવાર સ્થળ: અમદાવાદ, ગુજરાત | વિશેષ પર્વ: રથ સપ્તમી (સૂર્ય જયંતી) તિથિ: મહા સુદ સાતમ (રાત્રે 11.10 સુધી), ત્યારબાદ આઠમ. સૂર્યોદય: 0.7:22 AM | સૂર્યાસ્ત: 06:25 PM સૂર્ય રાશિ: મકર | સૂર્ય નક્ષત્ર: શ્રવણ ચંદ્ર રાશિ: મીન (બપોરે 01:35 સુધી), ત્યારબાદ મેષ રાશિમાં પ્રવેશ. નક્ષત્ર: રેવતી (બપોરે 01:35 સુધી), ત્યારબાદ અશ્વિની. […]

વસંત પંચમીઃ સવારે 7.13 વાગ્યાથી સરસ્વતી પૂજાનું શ્રેષ્ઠ મુહૂર્ત

વસંત પંચમીને હિન્દુ ધર્મમાં વિદ્યા, જ્ઞાન, વાણી, સંગીત અને કળાની દેવી મા સરસ્વતીને સમર્પિત એક પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ દિવસ વસંત ઋતુના આગમનનું પ્રતીક છે અને તેને ‘શ્રી પંચમી’ તથા ‘સરસ્વતી પૂજા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરી, 2026 ના રોજ દેશભરમાં વસંત પંચમીનો પર્વ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે […]

સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસઃ તમે નામની આગળ શંકરાચાર્ય કેમ લખો છો? સ્પષ્ટતા કરો

પ્રયાગરાજ, 20 જાન્યુઆરી, 2026: Notice to Swami Avimukteswaranand યુપીના પ્રયાગરાજમાં મૌની અમાસના પવિત્ર અવસરે જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને રોકવામાં આવ્યા બાદ સર્જાયેલો વિવાદ હવે વધુ વકર્યો છે. આ મામલે પ્રયાગરાજ મેળા વહીવટીતંત્રે મોડી રાત્રે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને એક કારણદર્શક નોટિસ જારી કરી છે, જેમાં તેમને 24 કલાકની અંદર ખુલાસો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. […]

અમિતભાઈ શાહની ગુજરાતી યુવાનો અપીલઃ આદિ શંકરાયાર્ય રચિત વિવેક ચુડામણી જીવનમાં એક વખત જરૂર વાંચજો

[અલકેશ પટેલ] અમદાવાદ, 15 જાન્યુઆરી, 2026: Amit Shah આદિ શંકરાચાર્યનું સમગ્ર લખાણ હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે ત્યારે ગુજરાતી યુવાનોને અપીલ કરું છું કે તેમના દ્વારા રચિત વિવેક ચુડામણી જીવનમાં એક વખત અચૂક વાંચજો, તેમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે કહ્યું હતું. શહેરના ટાગોર હૉલમાં આયોજિત એક કાર્યક્રમમાં આદિ શંકરાચાર્યના સમગ્ર કર્તૃત્વના ગુજરાતી ભાવાનુવાદનું […]

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે ૧૬ ફૂટ ઊંચું અને ૬૦૦ કિલો વજન ધરાવતું અખંડ શક્તિ ત્રિશૂલ

ઉત્તર કાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ ભકતજનો આ દિવ્ય ત્રિશૂલના દર્શન આગામી ૧૮થી ૨૧ જાન્યુઆરી સુધી બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૮:૦૦ વાગ્યા સુધી અમદાવાદ ખાતે કરી શકશે અંબાજી, 14 જાન્યુઆરી, 2026 – Shakti Trishul will be installed at Ambaji ઉત્તરકાશી સ્થિત આશરે ૧૫૦૦ વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂલની દિવ્ય પ્રેરણાથી અંબાજીના પ્રખ્યાત […]

આદિ શંકરાચાર્યના સમગ્ર કર્તૃત્વને ગુજરાતીમાં ઉતારવાનું ભગીરથ કાર્ય પૂર્ણ, હવે 15 ગ્રંથ ઉપલબ્ધ

સંસ્કૃત ભાષાના વિદ્વાન ડૉ. ગૌતમ પટેલ, નીલમબેન પટેલ અને ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ચીરસ્થાયી ઇતિહાસ બની રહેશે [અલકેશ પટેલ] અમદાવાદ, 13 જાન્યુઆરી, 2026 works of Adi Shankaracharya into Gujarati હિન્દુત્વના અનેક વિદ્વાનો અને ક્યારેક સામાન્ય લોકો પણ વાતચીતમાં આદિ શંકરાચાર્યના નામનો ઉલ્લેખ કરતા હોય છે. તેમના એકાદ સ્તોત્ર અથવા તેમની કામગીરીને ટાંકીને અનેક લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code