1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

UGC NET 2024 પરીક્ષા રદ કરાઈ, હવે ફરીથી લેવામાં આવશે

નવી દિલ્હીઃ UGC નેટ પરીક્ષા રદ કરવામાં આવી છે. આ માહિતી શિક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે 18 જૂન, 2024ના રોજ લેવાયેલી NET પરીક્ષાની પવિત્રતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (14C) દ્વારા આપવામાં આવેલા ઈનપુટ મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે. NEETની જેમ, UGC NET પરીક્ષા […]

અમદાવાદ જિલ્લાની 600 શાળાઓમાં રોજ ગીતાના શ્લોકના પઠન સાથે થશે શિક્ષણનો પ્રારંભ

અમદાવાદ: શાળામાં બાળકો ભણતરની સાથે સંસ્કારોનું સિંચન કરે તે માટે શાળાઓમાં પ્રતિદિન શિક્ષણ કાર્યના પ્રારંભે ગીતાના શ્લોકનું પઠન કરાશે. અમદાવાદ જિલ્લાની 600 જેટલી શાળામાં આ નવતર પ્રયોગનો પ્રારંભ કરાશે, વિદ્યાર્થી ઓડિયો વિડિયોના માધ્યમથી ગીતાના શ્લોકનું પઠન કરશે. ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા ગીતાના પાઠનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.  પરંતુ હવે તેની સાથે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા […]

વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રવેશના પ્રશ્ને વિદ્યાર્થીઓની લડત, સ્થાનિક સ્ટુડન્ટસને અગ્રતા આપો

વડોદરાઃ રાજ્યમાં સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશનને લીધે વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશ ન મળતા વિરોધ ઊભો થયો છે. છેલ્લા કેટલાય દિવસથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે લડત ચલાવવામાં આવી રહી છે. ત્યારે એમએસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠકો વધારવાનો નિર્ણય કર્યો હતો. જો કે, વડોદરાના […]

નાલંદા એ સત્યની ઘોષણા છે કે પુસ્તકો આગમાં બળીને ખાખ થઈ જાય તો પણ જ્ઞાનનો નાશ કરી શકાતો નથીઃ PM મોદી

પટણાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારનાં રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલયનાં નવા પરિસરનું ઉદ્દઘાટન કર્યું હતું. આ યુનિવર્સિટીની કલ્પના ભારત અને ઈસ્ટ એશિયા સમિટ દેશો વચ્ચે જોડાણ તરીકે કરવામાં આવી છે. ઉદ્દઘાટન સમારંભમાં 17 દેશોના મિશનના પ્રમુખો સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વિશ્વ વિદ્યાલયના પરિસરમાં એક વૃક્ષનું વાવેતર પણ કર્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ […]

ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પખવાડિયામાં ફરી પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં આ વર્ષથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ ગયો છે. દરમિયાન વર્ગ બઢતીના વિયમો પણ લાગુ કરી દેવામાં આવ્યા છે. જેમાં ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પખવાડિયામાં પુનઃ પરીક્ષા લેવામાં આવશે. એટલે જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે. તેમને લાભ મળશે. ગુજરાતમાં 35 દિવસના ઉનાળું વેકેશન બાદ ગુરૂવારથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો […]

NEET: ગ્રેસ માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓની ફરીથી યોજાશે પરીક્ષા

નવી દિલ્હીઃ NEET પરીક્ષાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે NEET-UG 2024ના 1,563 ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવાનો નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)નો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આવા ઉમેદવારોને 23 જૂને પરીક્ષામાં ફરીથી હાજર રહેવાનો વિકલ્પ આપવામાં આવશે. તેનું […]

બીએજેએમસીની પરીક્ષામાં ગુજરાત યુનિવર્સિટીના ટોપર્સમાં એનઆઈએમસીજેના ૧૧ વિદ્યાર્થીઓ

અમદાવાદ: તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલા બેચલર ઓફ આર્ટ્સ (જર્નલીઝમ એન્ડ માસ કમ્યુનિકેશન) બી.એ.જે.એમ.સી. ના અંતિમ વર્ષના પરિણામમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનીકેશન ઍન્ડ જર્નલીઝમ (એનઆઇએમસીજે)ના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે.યુનિવર્સિટીના પરિણામમાં ટોપર્સમાં સંસ્થાના ૧૧ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલા પરિણામમાં તમામ છ સેમેસ્ટરના ગુણ પ્રમાણે નીચે […]

દેશની ચોથી સર્વશ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનનો ખિતાબ IIT ખડગપુરને મળ્યો

નવી દિલ્હીઃ ખડગપુર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીએ ગયા વર્ષની સરખામણીમાં 49 સ્થાનની છલાંગ લગાવીને ભારતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આ સાથે સંસ્થાએ વૈશ્વિક સ્તરે 222મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવીનતમ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2025 મુજબ, IIT ખડગપુર હવે IITsમાં ત્રીજી શ્રેષ્ઠ અને દેશની ચોથી શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા છે. નોંધનીય છે કે […]

નાના સેંબલીયાની સૌરભ વિધાલયમાં બોગસ ભરતી સંદભેઁ ફરિયાદ નોંધાઈ, પ્રમુખ સહીત છ શિક્ષકો સામે ફરિયાદ નોધાવતા DEO

ખેડબ્રહ્મા : તાલુકાના નાના સેંબલીયાની સૌરભ વિધાલયના પ્રમુખ દ્રારા બોગસ શિક્ષક ભરતી કરવામાં આવતાં સાબરકાંઠા જીલ્લા શિક્ષણાધિકારી દ્રારા પ્રમુખ સહીત સાત આરોપીઓ વિરુદ્ધ ખેરોજ પોલીસ મથકે ફરિયાદ નોધાવતાં શિક્ષણ જગતમાં ફરી વાર ભૂકંપ આવતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ખેડબ્રહ્મા તાલુકાના નાના સેંબલીયામાં ચાલતી સત્યમ કેળવણી મંડળ સંચાલિત સૌરભ વિધાલયમાં વષઁ 2019 થી […]

નીટના પરિણામોમાં કથિત ગેરરીતીઓની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ

નવી દિલ્હીઃ NEET UG 2024 ના પરિણામોની ઘોષણા પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિવાદોના ઘેરામાં છે. એજન્સી પર પરિણામમાં ગેરરીતિનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દરમિયાન યુપીએસસીના ભૂતપૂર્વ અધ્યક્ષો અને શિક્ષણવિદોની એક સમિતિ NEETમાં થયેલી ગેરરીતિઓની તપાસ કરશે. કેસ માત્ર 6 કેન્દ્રો અને 1600 ઉમેદવારો પૂરતો મર્યાદિત છે. 1563 ઉમેદવારોને ગ્રેસ માર્કસ મળ્યા હતા જેમાંથી 790 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code