1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

પ્રાથમિક શાળાઓમાં 4થી એપ્રિલથી પરીક્ષાનો પ્રારંભ, 7 એપ્રિલે સ્કોલરશીપ માટે પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં માર્ચ-એપ્રિલ એ પરીક્ષાની મોસમ ગણાય છે. માર્ચમાં ધોરણ 10 અને 12ની તેમજ ગુકેટની પરીક્ષા પૂર્ણ થયા બાદ એપ્રિલમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં  પ્રાથમિક શાળામાં દ્વિતીય કસોટી (વાર્ષિક પરીક્ષા)નો કાર્યક્રમ જાહેર કરાયો છે અને તા. 4 એપ્રિલથી શરૂ થનારી આ પરીક્ષા 23 એપ્રિલે પૂર્ણ થશે. ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં  સમાન […]

અમદાવાદમાં ચેટી ચાંદ અને ઈદના દિને શાળાઓમાં જાહેર રજા રહેશે, DEOએ કર્યો પરિપત્ર

અમદાવાદઃ રાજ્યમાં શૈક્ષણિક કેલેન્ડરમાં વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્ય તેમજ જાહેર રજાઓ અને વેકેશન અંગે અગાઉથી જાહેર કરી દેવામાં આવે છે. શૈક્ષણિક કેલેન્ડરમાં ચેટીચાંદ અને ઈદની જાહેર રજાઓ હોવા છતાંયે અમદાવાદ શહેરની કેટલીક સ્કુલોએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની જાહેરાત કરતાં તેનો વિરોધ થયો હતો. અને કેટલાક વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆતો પણ કરી હતી. જેને ધ્યાને રાખીને […]

ગુજરાતમાં આજે ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ’ પરીક્ષા 3 સેશનમાં લેવાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી-ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા આજે રાજ્યમાં અમદાવાદ સહિત વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવાશે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. આજે સવારના 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી અલગ-અલગ ત્રણ સેશનમાં ગુજકેટ પરીક્ષા યોજાશે. જેમાં વિદ્યાર્થીએ પોતાની હોલ ટિકિટની સાથે એક આઇડી કાર્ડ પણ […]

ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારથી થશે રજિસ્ટ્રેશન

અમદાવાદઃ ધોરણ 12 સાયન્સના પરિણામ પહેલા જ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે 2જી એપ્રિલથી 15મી મે સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. જ્યારે ડિગ્રી ફાર્મસીમાં પણ 9મી એપ્રિલથી 28મી એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન પ્રકિયા ચાલશે. ધારણ-12 સાયન્સના જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે. તેવા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી […]

CBSE એ ધો-10 અને 12નો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો, જાણો શું કરાયો ફેરફાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)એ વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે ધો-10 અને 12ના વિદ્યાર્થીઓના નવા અભ્યાસક્રમની જાહેરાત કરી છે. જે તા. 1લી એપ્રિલથી લાગુ થશે. આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને નવા પડકારો સામે તૈયાર કરવાની સાથે તેમના ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે. સીબીએસઈએ તમામ સ્કૂલોને અનુરોધ કર્યો છે કે, તેઓ આ નવા અભ્યાસક્રમને પોતાના […]

ધો. 10-12ની ઉત્તરવહી મૂલ્યાંકનનું કાર્ય બે દિવસ બંધ રહેશે, પણ રોજ વધુ એક કલાક કામ કરવું પડશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કાર્ય ચાલી રહ્યું છે. આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે બોર્ડનું પરિણામ વહેલા તૈયાર કરવાનું હોવાથી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોને સમયસર કામગીરી પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી છે. દરમિયાન 30મી માર્ચને શનિવારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન પ્રવેશ પરીક્ષા અને 31મી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી વિવિધ ફેકલ્ટીઓના સ્નાતકના છેલ્લા સેમિસ્ટરની પરીક્ષાનો પ્રારંભ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉનાળાની ગરમી સાથે હવે પરીક્ષાની મોસમનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. સ્નાતકની વિવિધ ફેકલ્ટીઓના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓનો આજથી એટલે કે 26મી માર્ચથી પ્રારંભ થશે. આ પરીક્ષા 42,437 વિદ્યાર્થીઓ 160 પરીક્ષા કેન્દ્રો પરથી આપશે.પરીક્ષામાં ઓબ્ઝર્વર તરીકે 107 અધ્યાપકો સેવા આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકસભાની ચૂંટણીને લીધે મહિનો વહેલા પરીક્ષા લેવાઈ રહી છે. જોકે […]

ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે 18245 વિદ્યાર્થીઓની 7મી એપ્રિલે લેવાશે પરીક્ષા

અમદાવાદઃ રાજ્યમાં ડિપ્લામાંથી ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે મેરીટને આધારે પસંદગીની કોલેજોમાં પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ આ વર્ષથી શિક્ષણ વિભાગ દ્વારા ડિપ્લોમાંથી ડીગ્રીમાં પ્રવેશ માટે ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. અને પ્રવેશ પરીક્ષા માટે ગઈ તા. 6 ફેબ્રુઆરીથી 22મી માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 18,246 વિદ્યાર્થીએ ફી ભરીને પરીક્ષા […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ગરમીને લીધે શાળાઓનો સમય સવારનો કરવા શૈક્ષણિક સંઘની માગ

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. અને  પોરબંદર, ગીર-સોમનાથ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, ઉનાળો વધુ આકરો બની રહ્યો છે. ત્યારે  અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘે  શિક્ષણ સચિવને પત્ર લખીને બપોરની પાળીમાં ચાલતી શાળાઓનો સમય સવારનો કરવાની માગણી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો […]

શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા NSUIએ આપ્યું આવેદનપત્ર

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ આર્થિક નબળા અને જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ  RTE હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અને 26મી માર્ચ છેલ્લી તારીખ છે. ઘણાબધા વાલીઓ આરટીઈના ફોર્મ ભરી શક્યા નથી. તેમજ આ વખતે રજિસ્ટર્ડ ભાડા કરારનો પ્રશ્ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code