1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10 અને 12ના પરિણામો એપ્રિલના અંત સુધીમાં જાહેર થવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો 11મી માર્ચથી પ્રારંભ થયો હતો. અને પરીક્ષા પૂર્ણ થવાની તૈયારીમાં છે. બીજીબાજુ આ વખતે પરીક્ષાના બીજા દિવસથી ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ યોજાશે. તે પહેલા જ એટલે કે એપ્રિલ મહિનામાં જ ધોરણ 10 અને […]

ગુજરાતઃ ગુજકેટની પરીક્ષાની હોલ ટીકીટ જાહેર કરાઈ, વિદ્યાર્થીઓ કરી શકશે ડાઉનલોડ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ધો-12 વિજ્ઞાન પ્રવાહની એકાદ બે વિષયની પરીક્ષા બાકી રહી છે. બીજી તરફ હાલ પરીક્ષાના પેપર તપાસવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. લોકસભાની ચૂંટણીને પગલે આ વર્ષે બોર્ડનું પરિણામ વહેલુ જાહેર થવાની આશા વ્યક્ત થઈ રહી છે. દરમિયાન આગામી 31મી માર્ચના રોજ […]

ગુજરાતી ભાષા-સાહિત્યને યુવાનો અને બાળકો સુધી પહોંચાડવા માટે રેખતા ગુજરાતીની વેબસાઇટ અને ગુજરાતી શીખવા ‘રેખતા કિડ્સ લર્નિંગ ઍપ’ લૉન્ચ કરાઈ

રેખતા ફાઉન્ડેશન ગુજરાતી ભાષા-સંસ્કૃતિના સમૃદ્ધ વારસા અને સાહિત્યના જતન-પ્રોત્સાહન માટે rekhtagujarati.org વેબસાઇટ બુધવારે અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લૉન્ચ કરી હતી. ગુજરાતી બાળકો ગુજરાતી ભાષાને સારી રીતે શીખી અને સમજી શકે તે માટે ‘રેખતા કિડ્સ લર્નિંગ ઍપ’ને પણ લૉન્ચ કરવામાં આવી હતી. રેખ્તા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ભાષાપ્રેમીઓ અને સાહિત્યકારો તથા […]

ગુજરાત યુનિવર્સિટી અને હોસ્ટેલની સુરક્ષાની જવાબદારી 70 જેટલા એક્સ આર્મીમેનને સોંપાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓના નમાજ પઢવાના મુદ્દે મારામારી અને તોડફોડની ઘટના બાદ ફરી આવા બનાવો ન બને અને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ અને હોસ્ટેલમાં પણ તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે હવે 70 જેટલાં એક્સ આર્મીમેનને તૈનાત કરવામાં આવ્યા છે. હાલ યુનિવર્સિટીની સિક્યુરિટીમાં 20 એક્સ આર્મીમેન સેવા આપી રહ્યા છે. હવે સિક્યુરિટી ગાર્ડ ઉપરાંત 70 એક્સ […]

ધો-12 સાયન્સના 1,37,799 વિદ્યાર્થીઓ ઈજનેરી, ફાર્મસીમાં પ્રવેશ માટે 31મી માર્ચે ‘ગુજકેટ’ આપશે,

અમદાવાદઃ ધોરણ 12 સાયન્સ બાદ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યાને ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. અને તેના મેરીટને આધારે વિદ્યાર્થીઓ પસંદગીની કોલેજ અને વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકે છે. ધોરણ 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ થતાં જ હવે ગુજકેટની પરીક્ષા આગામી તા. 31મી માર્ચને રવિવારે યોજાશે. ધોરણ-12 સાયન્સ બાદ ડિગ્રી […]

ગુજરાત યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ હવે બિનનિવાસી ભારતીય (NRI) હોસ્ટેલમાં રહેશે

અમદાવાદઃ નમાઝ અદા કરવાની જગ્યાને લઈને વિવાદમાં અફઘાન વિદ્યાર્થી પર હુમલાની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ માટે બિનનિવાસી ભારતીય (NRI) હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. દર વર્ષે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) હેઠળ મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવે છે. આ તમામ વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓની છાત્રાલયોમાં […]

ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક કે વકીલ થશો પરંતુ મનુષ્ય થવાનું ન ભૂલતા : આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાય યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 300થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. તેમણે આ અવસરે કહ્યું હતું કે, અત્યાર સુધી શિક્ષકો અને ગુરુજનોએ આપ સૌને શિક્ષિત કર્યા છે, પરંતુ દીક્ષિત કરવાનું કામ આજે કરવામાં આવી રહ્યું છે. આપ સૌ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત થશો, તમારામાંથી ઘણા  ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, વકીલ થશો. પરંતુ મનુષ્ય […]

અંકલેશ્વરઃ પરીક્ષામાં વિદ્યાર્થિનીઓનો નકાબ હટાવતા વિવાદ, CCTVમાં ચહેરા અસ્પષ્ટ દેખાતા કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. દરમિયાન ગેરરીતી અટકાવવા માટે સરકાર દ્વારા પરીક્ષા ખંડોમાં સીસીટીવી કમેરા લગાવવાની સાથે વીડિયો રેકોડીંગ પરમાં આવી રહ્યું છે. દરમિયાન અંકેશ્વરમાં આવેલા એક પરીક્ષા કેન્દ્રમાં ગણિતની પરીક્ષા આપવા આવેલી મુસ્લિમ સમાજની કેટલીક વિદ્યાર્થીનીઓ નકાબ પહેરીને આવી હતી. જેથી સ્કૂલ સંચાલકો દ્વારા આ નકાબ હટાવવામાં આવ્યો […]

આધારકાર્ડની ઓનલાઈન અપડેટની ડેડલાઇન લંબાવાઇ

નવી દિલ્હીઃ આધાર કાર્ડમાં મફતમાં સુધારો કરવાની સમયમર્યાદામાં સરકારે મોટી રાહત આપી છે. પહેલા અપડેટ કરવાની છેલ્લી તરીક 14 માર્ચ હતી. પરંતુ હાલ સરકારે તે વધારીને 14 જૂન કરી છે. આ બાબતની જાણકારી યુઆઈડીએઆઈ એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જાણકારી આપી છે. આ સેવા મફતમાં myAadhaar portal પર મળી રહે છે. જેમનું આધારકાર્ડ10 વર્ષ […]

દક્ષિણ ગુજરાતઃ વીર નર્મદ યુનિવર્સિટીમાં પરીક્ષાને લગતા નિયમો વધુ કડક બનાવાયાં

અમદાવાદઃ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની એક્સર્ટનલ પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ત્યારે પરીક્ષાને લગતા નિયમો કડક બનાવી દેવામાં આવ્યા છે. જે મુજબ કોઈ પણ વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટો મૂકી શકશે નહીં તેમજ અભદ્ર લખાણ પણ લખી શકશે નહીં. આમ કરનાર વિદ્યાર્થીએ માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ આપવું પડશે. જો કોઈ વિદ્યાર્થી ઉત્તરવહીમાં નાણાં મૂકશે તો તેને રૂપિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code