1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ભારત નિષ્પક્ષતા અને ન્યાયના સિદ્ધાંત પર અડગઃ પીયુષ ગોયલ

નવી દિલ્હી: સંયુક્ત આરબ અમિરાતની રાજધાની અબુધાબીમાં WTO એટલે કે, વિશ્વ વેપાર સંગઠનના 13મા મંત્રીસ્તરીય સંમેલનમાં વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે જણાવ્યું કે, ભારત નિષ્પક્ષતા અને ન્યાયના સિદ્ધાંત પર અડગ છે. ભારતીય ખેડૂતો અને માછીમારોના હિતને પ્રાથમિકતા મળવી જોઈએ. તેમણે સતત વિકાસલક્ષી અનુરૂપ ગરીબી નાબૂદી અને જીવનની ગુણવત્તા સુધારવાની જરૂરિયાત […]

ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં 2027 સુધીમાં સ્નાતકની 8500 અને અનુસ્નાતકની અંદાજિત 3700 બેઠક ઉપલબ્ધ થશે

અમદાવાદઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ડૉક્ટર બનવાનુ સ્વપ્ન સેવતા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના સ્વપ્નને પાંખ આપવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરવાના સંકલ્પને સિદ્ધ કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કામગીરી હાથ ધરી છે. હાલ રાજ્યમાં 6 સરકારી […]

10 મિનિટમાં બની જશે પાન કાર્ડ, ઘર બેઠા બેઠા અપ્લાય કરો

જો તમારી પાસે આધાર કાર્ડ છે અને પાન કાર્ડ નથી અને તમે પાન કાર્ડ કઢાવા માગો છો તો આ ખબર તમારા માટે કામની છે. આ રિપોર્ટમાં અમે તમને જણાવશું કે માત્ર 10 મિનિટમાં આધાર કાર્ડ કેવી રીતે બનાવી શકાય. ઓનલાઈન ઈ-પાન બનાવવાની પ્રક્રિયા ખૂબ જ આસાન છે અને તમે ઘર બેઠા ફોન માંથી બનાવી શકો […]

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ: જાણો કેમ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

નવી દિલ્હી, દર વર્ષે 28મી ફેબ્રુઆરીને આપણા દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસની ઉજવણી સાયન્સ ફોર એ સસ્ટેનેબલ ફ્યુચરની થીમ સાથે કરવામાં આવી રહી છે. આ દિવસે, ભારતના મહાન વૈજ્ઞાનિક સીવી રામને રામન અસરની શોધ કરી હતી. આ શોધ […]

સતત શીખતા રહેવાથી જ જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, આજીવન વિદ્યાર્થી બનીને રહેવું જોઈએઃ રાજ્યપાલ

દાંતિવાડાઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ  સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 19મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રની ઉન્નતિ અને ગૌરવ વધે એ માટે શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. વ્યક્તિએ આજીવન, જીવનની અંતિમ ક્ષણ સુધી […]

ફિલ્મ આર્ટિકલ 370ની ટીપ્પણી કરનારાઓને અભિનેત્રી યામી ગૌત્તમે આપ્યો કરારો જવાબ

મુંબઈઃ યામી ગૌતમ હાલ તેની ફિલ્મ આર્ટિકલ 370ને લઈને ચર્ચામાં છે. ફિલ્મને દર્શકો અને ક્રિટીક્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. કલમ 370 ના રિલીઝ પછી, યામીએ ચાહકો માટે એક મહત્વપૂર્ણ મેસેજ લખ્યો છે. યામીએ આ ફિલ્મ વિશે પોતાની ફીલિંગ્સ શેર કરી છે. તેણે કહ્યું કે ઘણા લોકોએ તેને કહ્યું હતું કે દર્શકોને આ ફિલ્મ […]

ગુજરાતમાં પાંચ વર્ષમાં 10 જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન, 1500 બેઠકો વધશે

ગાંધીનગરઃ શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ દ્વારા આયોજિત 30મો વાર્ષિક મહોત્સવ અને સ્વામિનારાયણ મેડીકલ કોલેજ ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સભા સંબોધન કરતા અમિત શાહએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મયા અને તેમણે ગુજરાતને કર્મભૂમિ બનાવી હતી. દરેક ઘરમાં ભક્તિભાવ અને સંસ્કારનું સિંચન કરવાનું ઉમદા […]

ગુજરાતની સૌપ્રથમ 6 માળની અધ્યતન લાઇબ્રેરીનું અમિત શાહ લોકાર્પણ કરશે

અમદાવાદઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરની ઓળખમાં એક વધુ વિશેષતા નો ઉમેરો થવા જઈ રહ્યો છે ગાંધીનગરાઓ માટે અને એમાં પણ વાંચન અને સાહિત્ય જગત સાથે જોડાયેલા લોકો માટે ખુશીની વાત છે કે સમગ્ર ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી ગ્રાઉન્ડ + 5 એટલે કે કુલ છ માળમાં વિવિધ પુસ્તકો નો સાગર જાણે ઘર આંગણે આવી પહોંચ્યો છે. આ […]

દુનિયાની પ્રથમ વૈદિક ઘડિયાળ ભારતમાં, જાણો તેની વિશેષતા…

ભોપાલઃ ઉજ્જૈનના જંતર-મતર ખાતે 85 ફુટ ઉંચા ટાવર ઉપર વૈદીક ધડિયાળ લગાવવામાં આવી છે. આ ઘડીયાળનું ઈન્સ્ટ્રોલેશન અને ટેસ્ટીંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી દિવસોમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. 10*12ની વૈદીક ઘડિયાળ દુનિયાના પ્રથમ એવી ડિજીટલ વોચ હશે જે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અને ગ્રીનવિચ મીન ટાઈમ બનાવશે. આ ઉપરાંત પંચાગ અને મૂહૂર્તની પણ […]

મીડિયોત્સવ-2024માં સ્પર્ધા મનોરંજન અને માહિતીનો સંગમ થયો

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ એનઆઈએમસીજે દ્વારા રવિવારે મિડીયોત્સવ-૨૦૨૪નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા શિક્ષણ સાથે સંકળાયેલા અને અન્ય અભ્યાસક્રમોમાં ભણતા 30 જેટલી કોલેજના 130થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ તાજેતરમાં રિલીઝ થયેલી ભાતીગળ ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ના નિર્માતા-નિર્દેશક વિજયગીરી બાવાની વિશેષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code