1. Home
  2. ગુજરાતી
  3. મનોરંજન

મનોરંજન

સાપ સાથે ગીતનું શૂટીંગ કરવા મામલે યુટ્યુબર એલ્વિશ યાદવ અને સિંગર ફાજિલપુરિયાની મુશ્કેલી વધી

ઈડીએ આ કેસમાં 55 લાખની મિલ્કત જપ્ત કરી આરોપીઓ સામે હવે ચાર્જફ્રેમની પ્રકિયા હાથ ધરાશે 32 બોર ગીતથી લગભગ 52 લાખની આવક થઈ હતી નવી દિલ્હીઃ યુટ્યુબર એલ્વિશ યાદવ અને પંજાબી સિંગર ફાજિલપુરિયાની સામે સાપ સાથે શૂટીંગ કરવામાં કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. ડીએ ગુરૂગ્રામ સ્થિત પીએમએલએની વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં […]

ભોજપુરી સ્ટાર પવન સિંહએ બિહાર વિધાનસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો

પટનાઃ ભોજપુરી સિનેમા અને સંગીતના સુપરસ્ટાર પવન સિંહે બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ વખતની ચૂંટણીમાં તેઓ કોઈ પણ રીતે ભાગ નહીં લે. પવન સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર લખ્યું હતું કે, “હું, પવન સિંહ, મારા ભોજપુરી સમાજને જણાવવા ઇચ્છું છું કે મેં […]

છેતરપીંડી કેસનો સામનો કરતી શિલ્પા શેટ્ટીને કોલંબો જવાની કોર્ટે ના આપી મંજુરી

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આ દંપતી પર એક વ્યકિતએ રૂ. 60 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. આ કેસમાં બોમ્બે હાઇકોર્ટે શિલ્પા શેટ્ટીને કોઈ રાહત આપી નથી અને તેમને કોલંબો જવાની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. આર્થિક ગુના શાખા(EOW)એ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ […]

ગેમિંગ અને સટ્ટાબાજી કેસમાં ઈડીએ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને સમન્સ પાઠવ્યું

નવી દિલ્હી: અભિનેત્રી અને મોડેલ ઉર્વશી રૌતેલાને મંગળવારે કેન્દ્રીય તપાસ એજન્સી એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)  સમક્ષ હાજર થવું પડ્યું. અભિનેત્રીને ‘1એક્સ બીટ’  નામના અનૌપચારિક સટ્ટાબાજી અને ગેમિંગ પ્લેટફોર્મ સાથે જોડાયેલા ધન સંશોધન (PMLA) કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉર્વશી રૌતેલા (ઉંમર 31) આ પ્લેટફોર્મની ભારતમાં એંબેસડર છે. આ કંપની કેરેબિયન ટાપુ […]

અભિનેતા રાઘવ જુયાલએ ભારત-પાકિસ્તાન મેચ નિહાળવાનો અનુભવ શેર કર્યો

એશિયા કપ 2025ના ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ખિતાબ જીત્યો, અને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. દરેક લોકોએ વિવિધ રીતે ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા અને જીતનો આનંદ માણ્યો હતો. અભિનેતા રાઘવ જુયાલએ આ જીતને દુબઇમાં લાઈવ જોઈ હતી અને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ફાઈનલ જીત્યા પછી રાઘવએ કહ્યું, “આજ ખુબ જ આનંદ થયો. હું […]

શોએબ અખ્તર અભિષેક શર્માની જગ્યાએ અભિષેક બચ્ચન બોલતા સોશિયલ મીડિયામાં થયો ભારે ટ્રોલ

મુંબઈઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ તાજેતરમાં ભારત સામે હારી ગઈ અને ભારે ટ્રોલિંગનો શિકાર બની હતી. પરંતુ આ વખતે પાકિસ્તાનની વધુ બદનામી ત્યારે થઈ જ્યારે તેમના જ ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર શોએબ અખ્તરે અભિષેક શર્માની જગ્યાએ અભિષેક બચ્ચનનું નામ લીધું. સોશિયલ મીડિયામાં આ વાત ઝડપથી વાયરલ બની ગઈ અને લોકો મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું. ક્રિકેટ ટોક […]

વિકી કૌશલની ફિલ્મ ‘મહાઅવતાર’ ફરી મુલતવી, હવે 2027માં રીલિઝ થવાની શક્યતા

બોલીવૂડ અભિનેતા વિકી કૌશલની બહુચર્ચિત ફિલ્મ ‘મહાઅવતાર’ ફરી એકવાર પાછળ ધકેલાઈ ગઈ છે. માહિતી મુજબ, આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષનાં એપ્રિલ પહેલાં શરૂ થવાની શક્યતા નથી. અગાઉ ફિલ્મને ડિસેમ્બર ૨૦૨૬માં રીલિઝ કરવાનો અંદાજ હતો, પરંતુ હવે એવી ચર્ચા છે કે આ ફિલ્મ ૨૦૨૭માં જ રીલિઝ થઈ શકે. સૂત્રોના જણાવ્યા મુજબ વિકી કૌશલ હાલ લવ એન્ડ […]

રેણુકાસ્વામી હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે અભિનેતા દર્શનના જામીન રદ કર્યા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે રેણુકાસ્વામી હત્યા કેસમાં અભિનેતા દર્શન અને અન્ય આરોપીઓને આપવામાં આવેલા જામીન રદ કરતા કહ્યું કે વ્યક્તિ ગમે તેટલી લોકપ્રિય હોય, કાયદા સમક્ષ બધા સમાન છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે કર્ણાટક હાઈકોર્ટના આદેશને રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અધિકારીઓને દર્શન અને અન્ય આરોપીઓને તાત્કાલિક કસ્ટડીમાં લેવા અને ઝડપી […]

શ્રી રામ મંદિર પર આધારિત ફિલ્મ ‘695 ધ અયોધ્યા’ 5 ઓગસ્ટે રિલીઝ થશે

મુંબઈઃ શ્રી રામ મંદિર પર આધારિત ફિલ્મ ‘695 ધ અયોધ્યા’ 5 ઓગસ્ટે ફરી એકવાર રામ પથ પર સ્થિત અવધ મોલમાં રિલીઝ થશે. ફિલ્મમાં અરુણ ગોવિલે બાબા અભિરામ દાસની ભૂમિકા ભજવી છે. રામ લાલા બાબા અભિરામ દાસના સમયમાં (1949માં) બાબરી મસ્જિદમાં દેખાયા હતા. આ ફિલ્મ રામ મંદિર ચળવળના 500 વર્ષના સંઘર્ષને દર્શાવે છે. રવિવારે, શરદ શર્માએ […]

તમિલ સિનેમા અભિનેતા અને હાસ્ય કલાકાર એસ. કૃષ્ણમૂર્તિનું 71 વર્ષની વયે અવસાન

બેંગ્લોરઃ પ્રખ્યાત તમિલ સિનેમા અભિનેતા અને હાસ્ય કલાકાર એસ. કૃષ્ણમૂર્તિનું 71 વર્ષની વયે અવસાન થયું. તેઓ ‘માધવન બોબ’ તરીકે પણ જાણીતા હતા. કેન્સરથી પીડાતા આ અભિનેતાએ 2 ઓગસ્ટના રોજ ચેન્નાઈ, અદ્યાર ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. માધવન બોબનો જન્મ 19 ઓક્ટોબર 1953ના રોજ થયો હતો. તેમણે સંગીતકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં અભિનયમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code