GST દરોમાં ઘટાડોનો નિર્ણય સામાન્ય માણસ, ખેડૂતો, MSME,મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને સીધો લાભ આપશેઃ મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા GST દરોમાં કરાયેલા આગામી પેઢીના સુધારાઓની પ્રશંસા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ નિર્ણયની સરાહના કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે GST દરોમાં ઘટાડો કરવાનો આ નિર્ણય સામાન્ય માણસ, ખેડૂતો, MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો), મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને સીધો […]


