મહાકુંભમાં શ્રદ્ધાળુઓની પડી રહેલી અસુવિધાઓ મામલે અખિલેશ યાદવે સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર
લખનૌ: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બુધવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર પ્રયાગરાજ પહોંચવામાં શ્રદ્ધાળુઓને પડી રહેલી અસુવિધા અંગે પ્રહારો કર્યા હતા, તેમજ કહ્યું કે શું રેલ મંત્રીએ 144 વર્ષ પછી મહાકુંભ માટે ત્રણ હજાર વિશેષ ટ્રેનો ચલાવવાનું વચન આપ્યું હતું? સમાજવાદી પાર્ટીના વડાએ […]