1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

બાંગ્લાદેશમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ચાલુ વર્ષે 386 વ્યક્તિના મોત

બાંગ્લાદેશમાં ડેન્ગ્યુનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે, દેશભરમાં ચેપ અને મૃત્યુમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ,  24 કલાકમાં બાંગ્લાદેશમાં આ રોગથી બે લોકોના મોત થયા છે, જેના કારણે 2025માં મચ્છરજન્ય રોગથી મૃત્યુઆંક 386 થયો છે. એમ આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS)ના જણાવ્યા અનુસાર, આ જ સમયગાળા દરમિયાન, 565 વધુ લોકોને વાયરલ તાવથી […]

માસુમ બાળકોની હત્યા કરનારી સાયકો મહિલા કિલર ઝડપાઈ, 4 બાળકોની કરી હતી હત્યા

નવી દિલ્હીઃ પાણીપતમાં 6 વર્ષની બાળકીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે એક મહિલાને ધરપકડ કરી છે, જે અત્યાર સુધીમાં પોતાના પુત્ર સહિત ચાર બાળકોની હત્યા કરી ચૂકી છે. તાજેતરમાં ઈસરાણા વિસ્તારના નવલ્થા ગામમાં 6 વર્ષની બાળકીની હત્યા પણ આ જ મહિલાએ કરી હોવાની તપાસમાં ખૂલ્યું હતું. માહિતી મુજબ, આરોપી મહિલાનું નામ પૂનમ […]

સંચાર સાથી એપ મારફતે જાસુસી સંભવી નથીઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના “સંચાર સાથી” એપને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં સ્પષ્ટ કર્યું છે કે, આ એપ દ્વારા જાસૂસી કરવી બિલ્કુલ સંભવ નથી. તેમણે જણાવ્યું કે, એપનો હેતુ માત્ર લોકોની સુરક્ષા અને સહાય છે, ન કે તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવી. સિંધિયાએ કહ્યું કે, તાજેતરમાં જ મંત્રાલયે તમામ સ્માર્ટફોન […]

PM મોદીએ ભાજપના સાંસદોને SIR મુદ્દે માહિતગાર કર્યાં

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષો હવે આવતા વર્ષે યોજાનારા રાજ્યવિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. જેમાં પશ્ચિમ બંગાળ પણ સામેલ છે. ચૂંટણી પૂર્વે રાજ્યમાં વોટર લિસ્ટના ખાસ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન બુધવારે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંગાળના ભાજપ સાંસદો સાથે બેઠક કરી અને SIR અભિયાન અંગે તેમનો ફીડબેક […]

ધર્મપરિવર્તન બાદ અનુસૂચિત જાતિનો દરજ્જો ચાલુ રાખવો બંધારણ સાથે છે ઠગાઈ: અલાહાબાદ હાઈકોર્ટ

લખનૌઃ અલાહાબાદ હાઈકોર્ટએ ધર્માંતરણ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટએ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે ધર્મપરિવર્તન કર્યા પછી અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો ચાલુ રાખવો બંધારણ સાથે છેતરપિંડી સમાન છે. સાથે જ ઉત્તર પ્રદેશ સરકારને આ બાબતે જરૂરી સાવચેતી રાખવાનો કડક આદેશ આપ્યો છે. હાઈકોર્ટએ જણાવ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, ત્યારે […]

સુપ્રીમ કોર્ટનો આદેશ: તલાક લેનાર મુસ્લિમ મહિલાનો મહેર, રોકડ, સોનું અને અન્ય વસ્તુઓ પર અધિકાર

નવી દિલ્હીઃ નવોદિત ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટએ મંગળવારે સ્પષ્ટ કર્યું કે, તલાક લેનાર મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે માતા-પિતાએ અથવા સગા-સંબંધીઓએ તેને કે તેના પતિને આપેલી તમામ સંપત્તિ, મહેર, રોકડ, સોનું, ભેટો વગેરે પર કાનૂની હકદાર છે. કોર્ટે નોંધ્યું કે, આ નિર્ણય તલાક લેનાર મુસ્લિમ મહિલાઓની આર્થિક સુરક્ષા, સમ્માન અને સ્વાયત્તતાને મજબૂત કરશે. જસ્ટિસ સંજય કરોલ […]

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનિંગ દરમિયાન નહેરમાં સેનાની ટેન્ક ડૂબી, એક સૈનિક વીરગતિ પામ્યો

નવી દિલ્હી: રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં લશ્કરી કવાયત દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ. ઈન્દિરા ગાંધી નહેરમાં ભારતીય સેનાની એક ટેન્ક ડૂબી ગઈ. આ દુ:ખદ અકસ્માતમાં એક સેનાનો સૈનિક શહિદ થયો. આ ઘટના ગઈ કાલે સવારે બની જ્યારે સૈનિકોને ટેન્કમાં નહેર પાર કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. આ કવાયત ગંગાનગરમાં ઇન્દિરા ગાંધી નહેરમાં થઈ રહી હતી. […]

દિલ્હી MCDનાં 12 વોર્ડની પેટાચુંટણીના પરિણામો જાહેર: BJPને બે બેઠકોનો ફટકો

નવી દિલ્હીઃ દિલ્હીની રાજધાનીમાં 30 નવેમ્બર એ યોજાયેલી દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની 12 વોર્ડની પેટાચુંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થયા છે. આ ચૂંટણીમાં BJPએ 7 બેઠકો, AAPએ 3, કૉન્ગ્રેસે 1 અને અપક્ષે 1 બેઠક જીતી છે. જ્યાં ચૂંટણી યોજાઈ હતી તે 12 પૈકી 9 વોર્ડ અગાઉ BJPના કબ્જામાં હતાં, પરંતુ હવે તે માત્ર 7 વોર્ડ પર […]

અમેરિકા વેનેઝુએલા પર હુમલો કરશે: ટ્રમ્પનું મોટું નિવેદન

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના ડ્રગ તસ્કરોને મોટી ચેતવણી આપી છે. કેરેબિયનમાં કથિત વેનેઝુએલાના ડ્રગ તસ્કરોની બોટ પર વારંવાર હવાઈ હુમલાઓ બાદ, ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ટૂંક સમયમાં વેનેઝુએલામાં સ્થિત ડ્રગ તસ્કરો પર હુમલો કરવાનું શરૂ કરશે. હકીકતમાં, કેબિનેટ બેઠક દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીઓ વેનેઝુએલા અને યુએસ વચ્ચે તણાવ વધુ વધારવાની […]

રોહિત શર્મા પાસે વિશ્વ નંબર 1 બનવાની તક, રાયપુર ODI માં સચિન તેંડુલકરનો તુટી શકે છે રેકોર્ડ

નવી દિલ્હી: રોહિત શર્મા ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા બીજી વનડે: વિશ્વના નંબર વન વનડે બેટ્સમેન રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા માટે ઇનિંગની શરૂઆત કરશે. મુંબઈના જમણા હાથના બેટ્સમેનએ પ્રથમ વનડેમાં 57 રન બનાવ્યા અને કિંગ કોહલી સાથે મળીને 136 રનની ભાગીદારી કરી અને ભારતને પ્રથમ વનડે 17 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code