1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં વકીલોની હડતાળ

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોની ટીમ સીજેઆઈને રજુઆત કરવા દિલ્હી પહોંચી, જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્ય પ્રદેશ બદલી કરવામાં આવી છે, જસ્ટીસ સંદીપ ભટ્ટે હાઈકાર્ટની રજિસ્ટ્રી વિભાગમાં કૅમેરા લગાવવા આદેશ આપ્યો હતો અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં આજે ગુરૂવારે હાઈકોર્ટના વકીલોએ હડતાળ પાડીને કામથી વેગળા રહ્યા હતા. આજે ગુજરાત હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો […]

સરદાર સરોવર નર્મદા ડેમના 5 દરવાજા ખોલી 95000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું

સરદાર સરોવર નર્મદા ડેમમાં 10 લાખ ક્યુસેક પાણીની આવક, નર્મદા ડેમ છલોછલ થવામાં માત્ર 56 મીટર દૂર, નર્મદા નદીમાં પાણી છોડાતા ત્રણ જિલ્લાનાં 27 ગામને એલર્ટ કરાયા અમદાવાદઃ રાજ્યની જીવાદોરી સમાન ગણાતો  સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાવાની તૈયારીમાં છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહિત જથ્થો 8512 MCM (મિલિયન ક્યૂબિક મીટર) પહોચ્યા છે,  ડેમમાં જળસપાટીમાં સતત […]

જામનગરમાં મોદક ખાવાની સ્પર્ધામાં 9 લાડુ આરોગીને પ્રથમ વિજેતા બન્યા

બાળકો, મહિલાઓ અને પુરૂષોની અલગ-અલગ સ્પર્ધા યોજાઈ હતી, મહિલાઓમાં 7 લાડુ અને બાળકોમાં 4 લાડુ આરોગી વિજેતા બન્યા, 100 ગ્રામનો એક એવા 9 લાડુ આરોગી નાનાજીભાઈ વિજેતા બન્યા જામનગરઃ  શહેરમાં બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા આજે ગણેશ ચતુર્થીના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધા યોજાતા 100 ગ્રામનો એક એવા 9 લાડુ આરોગીને પુરુષ વિભાગમાં નાનજીભાઈ મકવાણા વિજેતા […]

રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના 81 ડેમમાંથી 24 ડેમ છલોછલ ભરાયા

રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતો આજી- 1 ડેમ 06 ટકા ભરાયો, રાજકોટ જિલ્લાના 27 ડેમમાંથી 7 ડેમ 100 ટકા ભરાયા, સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમ પૈકી 2 ડેમ સો ટકા ભરાયા રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ચોમાસાની સીઝન દરમિયાન 83.75 ટકા વરસાદ પડ્યો છે. સારા વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક સારી થઈ છે. જેમાં રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના રાજકોટ, […]

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દિવ્યાંગજનોને વ્હીકલ ટેક્સમાંથી મુક્તિ અપાશે

એએમસીની રેવન્યુ કમિટીમાં આ નિર્ણય લેવાયો, દિવ્યાંગજનોએ સિવિલ સર્જનનું સર્ટી રજુ કરવું પડશે, 15 લાખની બેઝિક પ્રાઈઝ હોય એવા વાહનોમાં વ્હીકલ ટેક્સમાંથી માફી મળશે અમદાવાદઃ  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દિવ્યાંગજનોને વ્હીકલ્સ ટેક્સમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવ્યાંગજનો નવું વાહન ખરીદે તો તેને મ્યુનિના વ્હીકલ ટેક્સમાંથી મુક્તિ અપાશે. એએમસીની રેવન્યુ કમિટીએ 15 લાખની બેઝિક પ્રાઈઝ હોય […]

દમણમાં બારડોલીના 3 યુવાનોને પકડીને તોડ કરનારા PSI સહિત 9 પોલીસ કર્મીની ધરપકડ

દારૂ ખરીદીની રસિદ બતાવ્યા છતાંયે પોલીસે ફર્જી ગણાવીને ધમકી આપી, પોલીસ સ્ટેશન લઈ જઈને 25 લાખની માગણી કરી, રૂપિયા 10 લાખ આપ્યા બાદ ત્રણેય યુવાનોને મારમાર્યો દમણઃ બારડોલીના ત્રણ યુવાનો દમણ ફરવા માટે આવ્યા હતા. ત્રણેય યુવાનોએ હેરીટેજ વાઈન શોપમાંથી દારૂની બોટલ ખરીદીને કારમાં હોટલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક્ટિવા અને ત્રણ બાઈક […]

વલસાડમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના 35 અને મેલેરિયાના 10 કેસ નોંધાયા

આરોગ્ય વિભાગે 814 ટીમ બનાવીને સર્વે શરૂ કર્યો, 480 બાંધકામ સાઈટ્સને નોટિસ ફટકારી, શહેરમાં વરસાદી વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો વલસાડઃ  જિલ્લામાં વરસાદી વાતાવરણને કારણે મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. વાયરલ તાવના તો ઘેર ઘેર દર્દીઓ જોવા મળી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 35 અને મેલેરિયાના 10 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે 814 ટીમો […]

માલપુર નજીક હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બે પદયાત્રીના મોત, એક ગંભીર

60 પદયાત્રીઓનો સંઘ અંબાજી જઈ રહ્યો હતો, મૃત્યુ પામનારા બન્ને વ્યક્તિ દાહોદના છે, પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી, મોડાસાઃ  અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જીતપુર નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. દાહોદથી અંબાજી તરફ જતા પદયાત્રીઓના સંઘને અજાણ્યા વાહને અડફેટે લેતા બે પદયાત્રીઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે […]

સાળંગપુરમાં કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર કરાયો

કષ્ટભંજનદેવ દેવને ગણેશજીની થીમવાળા વિશેષ વાઘા પહેરાવાયા, હનુમાનજીના સિંહાસને આઠ પ્રકારના ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી, શ્રી હરિ મંદિરમાં ગણપતિ દાદાની પૂજા-અર્ચના કરવામાં આવી, બોટાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ગણપતિ મહોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી છે. આજે કષ્ટભંજનદેવ હનુમાન દાદાને ગણેશજીની થીમવાળા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ સિવાય હનુમાન દાદાને અષ્ટવિનાયક દેવની […]

સિંગતેલના ભાવમાં ફરીવાર થયો ઘટાડો, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ એક સમાન બન્યા

સિંગતેલમાં પ્રતિ 15 કિલો ડબ્બાના નવા ભાવ રૂપિયા 2310થી 2360 રહ્યા, કપાસિયા તેલનો ભાવ રૂપિયા 2275થી 2325 રહ્યો, સૌરાષ્ટ્રમાં કપાસિયા કરતા સિંગતેલનો વપરાશ વધુ રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આ વર્ષે સારા વરસાદને લીધે મગફળી અને તેલીબિયાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થતા અને ચોમાસુ અનુકૂળ રહેવાના અનુમાનને પગલે મબલખ ઉત્પાદન થવાની આશા છે. ત્યારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code