1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં પૂર, સુરતના નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

સુરતનો વિયર કમ કોઝવે ઓવરફ્લો થયો, ઉકાઈ ડેમમાંથી 67,584 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, સુરતના તાપી નદી પરના કોઝવે પર પાણીનો ફ્લો 1,11,231 ક્યુસેક નોંધાયો સુરતઃ તાપી નદી પરના ઉકાઈ ડેમની સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમની જળસપાટી વધી રહી છે. તેથી ડેમમાંથી 67,584 ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદીમાં […]

ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં વકીલ એસોની હડતાળની જાહેરાત

જસ્ટિસ સંદીપ એન. ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં બદલી કરવામાં આવતા વિરોધ, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત, કમિટીની રચના કરાયા બાદ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને રજૂઆત કરાશે. અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ એન ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરાતા તેના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસો.એ હડતાળની જાહેરાત કરી છે. આ મામલે હાઈકોર્ટના વકીલોની કમિટીની […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના લીધે 81 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર

મગફળીનું સૌથી વધુ 21.88 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર, કપાસનું પણ 20.71 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર, તેલીબીયા પાકોનું કુલ 30.46 લાખ હેક્ટરમાં વાવેતર થયું ગાંધીનગરઃ ચાલુ વર્ષે ગુજરાતમાં વરસેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના ખેડૂતો દ્વારા પુષ્કળ માત્રામાં ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 85 ટકાથી વધુ નોંધાયો છે. […]

વઢવાણમાં ભોગાવો નદી પરનો ધોળીપોળ બ્રિજ માત્ર 13 વર્ષમાં જર્જરિત થયો

ધોળાપોળ બ્રિજના રોડ પર સળિયા દેખાવા લાગ્યા, ધોળીપોળ બ્રિજની બાજુમાં આવેલો રજવાડા સમયનો 100 વર્ષનો જુનો પુલ અડીખમ, ધોળીપોળ બ્રિજને ત્વરિત મરામત કરવાની માગ ઊઠી સુરેન્દ્રનગરઃ  વઢવાણ અને સુરેન્દ્રનગરને જોડતો ઘોળીપોળ બ્રિજમાત્ર 13 વર્ષમાં જર્જરિત બની ગયો છે. ભોગાવો નદી પર વર્ષ 2012માં લાખો રૂપિયાના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ધોળીપોળ નામથી ઓળખતા આ […]

નવસારીના કરાડી ગામે ગણેશજીની મૂર્તિ લઈ જતી વખતે વીજ કરંટ લાગતા 2નાં મોત, 5ને ઈજા

લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરવાનો પ્રયાસ કર્યો, લોખંડનો પાઈપ હાઈટેન્શન વાયર સાથે અડી જતાં કુલ 7 લોકોને કરંટ લાગ્યો હતો, 9 ફૂટથી ઊંચી ગણપતિની મૂર્તિ ન લાવવાનો પ્રતિબંધ છતાં મોટી મૂર્તિઓ જોવા મળી, નવસારીઃ  જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગઈકાલે મોડી રાત્રે ગણેશોત્સવના પંડાલમાં ગણેશજીની મૂર્તિ લઈ જતી વખતે લોખંડનો પાઈપ હાઈટેન્શન વાયર સાથે […]

સરદાર સરોવર ડેમની જળસપાટી 134.51 મીટરે પહોંચી, ડેમ 87 ટકા ભરાયો

સરદાર સરોવર ડેમમાં ડેમમાં 2,32,132 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, નર્મદા નદીમાં 49,396 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, દર કલાકે જળસપાટીમાં સરેરાશ 4 સેન્ટીમીટરનો વધારો અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર ડેમમાં 2,32,132 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પરિણામે ડેમની સપાટી […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં પૂર, રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ

આજે મંગળવારે ધરોઈ ડેમમાંથી 51848 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું, નદીકાંઠાના ગામોના લોકોને એલર્ટ કરાયા ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ  અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી પૂરની સ્થિતિ સર્જાતા તંત્ર એલર્ટ બન્યુ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. ધરોઈ ડેમ અને […]

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે બનાસનદીમાં પૂરની સ્થિતિ, ખેડૂતોમાં ખૂશીની લહેર

દાંતીવાડા ડેમની જળ સપાટી 75 ફૂટે પહોંચી, નદીકાંઠાના ગામડાંને સાવચેત કરાયા, અમીરગઢ પોલીસે નદી કિનારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો, પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે બનાસ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસનદી નદી બેકાંઠે વહી રહી છે. અને જળસ્તર વધી રહ્યું હોવાથી નદીકાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા રહેવા સુચના આપવામાં આવી છે. […]

ઝાલાવાડના સુપ્રસિદ્ધ તરણેતરના ત્રિદિવસીય લોકમેળાનો દબદબાભેર થયો પ્રારંભ

મેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહીત વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન, મેળામાં કુલ 2500 પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ તૈનાત, ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અને જલાભિષેક કરાયો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડનો ભાતીગળ ગણાતો વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળોનો આજથી દબદબાભેર પ્રારંભ થયો છે. તરણેતરના ત્રિદિવસીય લોકમેળામાં લાખો લોકો ઉમટી પડશે.આ મેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહીત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સંસ્કૃતિ, […]

ભાવનગર જિલ્લામા કપાસનું 2.08.900 હેકટરમાં વાવેતર, ગુજરાતમાં ત્રીજા સ્થાને

સમગ્ર જિલ્લામાં ખરીફપાકનું કુલ 3,80,300 હેકટર જમીનમાં વાવેતર, રાજ્યમાં કપાસના કુલ વાવેતરમાં માત્ર સૌરાષ્ટ્રમાં 81 ટકા વાવેતર ભાવનગરમાં કપાસ બાદ મગફળીનું 1,14,600 હેકટરમાં વાવેતર ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું કુલ વાવેતર 3,80,300 હેકટર જમીનમાં થયુ઼ છે અને તે પૈકી સૌથી વધુ કપાસનું  2,08,900 હેકટરમાં વાવેતર થયું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code