1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અંબાજી મહા મેળામાં શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા કરાશે

પાલનપુરઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા કલેક્ટર અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે મહા મેળામાં પાર્કિંગ સુવિધા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. ચાલુ વર્ષે અંબાજી ખાતે આવનાર વાહનો માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં […]

અમદાવાદમાં સરાજાહેર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવાનની કરાઈ હત્યા, 3 આરોપી ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં સ્કૂલ વિદ્યાર્થીની સહપાઠીએ તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કર્યાની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક શખ્સોએ યુવાનનું અપહરણ કર્યા બાદ સરાજાહેર તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ ઘટનાને પગલે […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને સશસ્ત્ર સીમા બળ- અલવર વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષામાં તાલીમ મુદ્દે MoU થયાં

રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ શિક્ષણ માટે સમર્પિત અગ્રણી રાષ્ટ્રીય યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને સશસ્ત્ર સીમા બળ (SSB) અલવરએ સમજૂતી કરાર (MOU) અને માન્યતા અને જોડાણ પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારતના સુરક્ષા ક્ષેત્રમાં વ્યાવસાયિક તાલીમ અને શૈક્ષણિક સહયોગના વિકાસમાં એક નવો અધ્યાય ખોલે છે. હાલમાં SSB, અલવર ખાતે તાલીમ લઈ રહેલા 900થી વધુ […]

ભાવનગરઃ કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો યોજાયો

ભાવનગરઃ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાઇ હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોમાં અનેરા ઉત્સાહ સાથે જોડાયા હતા. ભાવિકોએ આસ્થાભેર ભાદરવી અમાસમાં પવિત્ર સ્નાન કર્યું હતું. ભાદરવી અમાસના મેળામાં રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા આગેવાન દિવ્યેશભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંત્રીએ ભક્તોને […]

ગિરનાર પર્વત પર બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં દામોદર કુંડમાં ઘોડાપૂર, યાત્રાળુઓના પ્રવેશ પર રોક

જુનાગઢમાં ભારે વરસાદથી ગિરનાર પર્વત અને દાતાર પર્વત પર પાણીની આવક વધી છે, જેને લઈને નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર્વત પર બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. આજે અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ કરવા માટે દામોદર કુંડ આવ્યા હતા. જોકે, કુંડમાં પૂરની પરિસ્થિતિને કારણે વહીવટી […]

અમદાવાદઃ ગાઝા પીડિતના નામે મસ્જિદોમાંથી નાણા ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ, એકની અટકાયત

અમદાવાદઃ ઈઝરાયલ અને ગાઝા વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન અમદાવાદમાં ગાઝા પીડિત તરીકે ઓળખ આપીને મસ્જિદોમાંથી નાણા પડાવતી સીરિયન ગેંગનો ક્રાઈમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. તેમજ એક સીરિયન નાગરિકની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે. આરોપી ટુરિસ્ટ વિઝા ઉપર ભારત આવ્યો હતો અને અમદાવાદમાં ગાઝા પીડિતના નામે પૈસા ઉઘરાવીને છેતરપીંડી આચરતો હોવાનું પ્રાથમિક તપાસમાં […]

ગુજરાતના જળાશયોમાં નવા પાણીની સતત આવક, નર્મદા ડેમની સપાટી 133 મીટરને પાર પહોંચી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘમહેર થઈ રહી છે. બીજી તરફ ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન ગુજરાતની જીવેદોરી સમાન નર્મદા ડેમમાં જળસપાટી 133 મીટરને પાર પહોંચી છે અને ડેમમાં 81.20 ટકા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં 60 ડેમ છલકાયાં છે, તેમજ […]

અમરેલીઃ દરિયામાં ગુમ થયેલા ત્રણ માછીમારોના મૃતદેહ મળ્યા હતાં, હજુ 8 લાપતા

રાજકોટઃ અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલ માછીમારોના ત્રણ મૃતદેહ મળ્યા હતાં.હજુ 8 લાપતા છે. મૃતદેહોને જાફરાબાદ લાવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અરબી સમુદ્રમાં 3 બોટ ડૂબી જતાં, 11 માછીમારો લાપતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે. જેના કારણે માછીમારો અને ફિશિંગ બોટો પર ભારે જોખમ ઊભું થયું […]

બિહારના પટનામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં જ છેલ્લા કેટલાક દિવસોથી મેઘાની રમઝટ ચાલી રહી છે. ગુજરાતમાં મોટભાગના વિસ્તારોમાં મેઘ રાજાની મેહર થઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે શનિવારના દિવસે ગુજરાતના 6 જિલ્લાઓ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે આજે શનિવારના દિવસ માટે ભારે […]

અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધા યોજાશે

અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધા યોજાશે, જેમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 24 થી 30 ઓગસ્ટ દરમિયાન કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ યોજાશે. તેમાં 29 દેશોના 350થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ 2025 આયોજન કરાયું છે, જેમાં ચીન, જાપાન અને કોરિયા જેવા દેશના તરવૈયાઓ ભાગ લેશે.જ્યારે ભારત 22 થી 30 નવેમ્બર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code