પહેલગામ હુમલાના જવાબદારોને ધરતીના અંતિમ છેડા સુધી છોડવામાં નહીં આવેઃ PM મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓને આકરી ભાષામાં ચીમકી આપતા જણાવ્યું હતું કે, બિહારની ધરતી પરથી પુરી દુનિયાને કહેવા માંગું છું કે, ભારત તમામ આતંકવાદીઓ અને તેમના સમર્થકોની ઓળખ કરાશે અને તેમને સજા આપવામાં આવશે. અમે તેમને ધરતીના અંતિમ છેડા સુધી છોડવાના નથી. આતંકવાદથી ભરતની આત્મા તુટવાની નથી. ન્યાય થશે અને તેના માટે સંભવ તમામ […]


