1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વડોદરાની M S યુનિની પૂર્વ વિદ્યાર્થિની હર્ષિતા ગોયલે UPSCમાં બીજોક્રમ મેળવ્યો

હર્ષિતાએ ઊર્મિ સ્કૂલમાં ધો.10 સુધી અને ન્યૂ ઇરામાં ધો.11-12નો અભ્યાસ કર્યો હતો પાદરા કોલેજ કોમર્સના અભ્યાસ બાદ CAમાં 5મો રેન્ક મેળવ્યો હતો M S યુનિએ હર્ષિતાને અભિનંદન પાઠવ્યા વડોદરાઃ શહેરની એમ એસ યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિની હર્ષિતા ગોયેલે  યુપીએસસીની પરીક્ષામાં દેશભરમાં બીજો ક્રમ મેળવ્યો છે. એમ.એસ. યુનિવર્સિટી સંચાલિત એમ.કે. અમીન પાદરા કોલેજમાં કોમર્સમાં સ્નાતકની પદવી મેળવીને […]

કાશ્મીરના પહેલગામમાં આંતકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત, મૃતદેહો આજે વતનમાં લવાશે

આંતકી હુમલામાં ભાવનગરના પિતા-પૂત્ર અને સુરતના યુવાનું મોત પહેલગામમાં માર્યા ગયેલા પ્રવાસીઓના પરિવારોને 10 લાખની સહાય મણીનગરમાં સ્થાનિકો લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અમદાવાદઃ  જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે તા. 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 પ્રવાસીએના મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થતા ત્રણેય મૃતકોના […]

ભીમનાથ નજીક ST બસ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત

ભીમનાથ પાસે અકસ્માતમાં બાઈકસવાર યુવાનને ગંભીર ઈજા અકસ્માતનો બીજો બનાવ ધંધુકા-ધોલેરા હાઈવે સર્જાયો બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોને ગંભીર ઈજા  ધંધુકાઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ અકસ્માતના બે બનાવો બન્યા હતા. જેમાં અકસ્માતનો પ્રથમ બનાવ ભીમનાથ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયો હતો. બાઈકચાલકને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે […]

સોનાના ભાવમાં અસામાન્ય વધારો થતાં અખાત્રીજે ખરીદીમાં ઘટાડો થશે

સોનાનો ભાવ 10 ગ્રામના એક લાખ રૂપિયા વટાવી ગયો અખાત્રીજે શુભ દિન હોવાથી સોનાની વધુ ખરીદી થતી હોય છે જ્વેલર્સને ત્યાં બુકિંગ કે ઈન્કવાયરી પણ નથી અમદાવાદઃ સોનાના ભાવમાં અસામાન્ય વધારો થયો છે. પ્રતિ 10 ગ્રામના ભાવ એક લાખ રૂપિયાને વટાવી ગયા છે. એમાં જીએસટી અને ઘડામણના ભાવ ઉમેરીએ તો એક તોલા સોનાના દાગીનાનો ભાવ […]

અમદાવાદમાં ગોમતીપુર વોર્ડમાં 200 છાપરા તોડવાની નોટિસથી રહિશોમાં આક્રોશ

છાપરાઓ 21 દિવસમાં ખાલી નહીં કરે તો બુલડોઝર ફેરવાશે 40 વર્ષથી લોકો છાપરામાં વસવાટ કરી રહ્યા છે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો છાપરાવાસીઓ આંદોલન કરશે અમદાવાદઃ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આંબાવાડીના છાપરા તથા ચકુડિયા મહાદેવ નજીક આશરે 200થી વધુ છાપરાઓને 21 દિવસમાં ખાલી કરવાની  મ્યુનિ.કોર્પોરેશને નોટિસ ફટકારતા છાપરાવાસીઓમાં આક્રોશ ઊભો થયો છે. છેલ્લા 40થી વધુ વર્ષથી […]

5 રાજ્યમાંથી સરકારે ટેકાના ભાવે 3.92 LMT તુવેર દાળની ખરીદી કરી

નવી દિલ્હીઃ કઠોળના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, સરકારે 2024-25ના ખરીદી વર્ષ માટે રાજ્યના ઉત્પાદનના 100% સમકક્ષ ભાવ સહાય યોજના (PSS) હેઠળ તુવેર, અડદ અને મસુરની ખરીદીને મંજૂરી આપી છે. સરકારે 2025ના બજેટમાં એવી પણ જાહેરાત કરી છે કે દેશમાં કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે 2028-29 સુધીના […]

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કહ્યું- આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પહેલગામ આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે. દાનિશ કનેરિયાએ X પર લખ્યું, “પહલગામમાં વધુ એક બર્બર હુમલો. બાંગ્લાદેશથી બંગાળ અને કાશ્મીર સુધી, આ જ માનસિકતા હિન્દુઓને નિશાન બનાવી રહી છે. પરંતુ જે લોકો ‘ધર્મનિરપેક્ષ’ છે અને ન્યાયતંત્રમાં […]

ઝારખંડઃ પહેલગામ હુમલા વચ્ચે પાકિસ્તાન અને લશ્કર-એ-તૈયબાની પ્રશંસા કરનાર ઝડપાયો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલાના પગલે સમગ્ર દેશમાં રોષ ફેલાયેલો છે અને આતંકવાદીઓ અને તેને પ્રોત્સાહન આપનારા સામે કાર્યવાહી કરવાની સમગ્રદેશમાં માંગણી ઉઠી રહી છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠને લીધી હોવાનું જાણવા મળે છે. દરમિયાન ઝારખંડમાં પાકિસ્તાન અને લશ્કર-એ-તૈયબાના વખાણ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરવામાં આવી હતી. જેથી […]

પહેલગામમાં થયેલા હુમલાના પગલે રાજનાથ સિંહે બોલાવી બેઠક, વિવિધ મુદ્દા ઉપર કરાઈ ચર્ચા

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે સંરક્ષણ મંત્રાલયમાં એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતા. આ બેઠકમાં સીડીએસ અનિલ ચૌહાણ અને એનએસએ અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહ અને નૌકાદળના વડા દિનેશ ત્રિપાઠી પણ બેઠકમાં હાજર […]

પહેલગામ હુમલામાં 28 લોકોના મોત, હાથમાં AK-47 લઈને આવેલા આતંકવાદીની તસવીર સામે આવી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક હુમલાખોરની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર ઘટના સ્થળની છે, જેમાં તે હાથમાં બંદૂક પકડીને ઉભો છે. જોકે, તસવીરમાં આતંકવાદીનો ચહેરો દેખાતો નથી. પહેલગામમાં સુરક્ષા દળોનું ઓપરેશન સમાપ્ત થયા પછી, NIA ટીમ સ્થળ પર પહોંચી. તે જ સમયે, પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને પહેલગામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code