1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વિજયા રાહટકર રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ બન્યા

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે વિજયા રાહટકરને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તે 2016 થી 2021 સુધી મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગની અધ્યક્ષ પણ રહી ચુકી છે. શુક્રવારે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટ અનુસાર, રાહટકરને આ પદ પર ત્રણ વર્ષ અથવા 65 વર્ષની વય સુધી (જે વહેલું હોય) નિયુક્ત કરવામાં […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે. તેઓ 16મા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશના બ્રિક્સ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. કઝાનમાં યોજાનારા આ બ્રિક્સ સંમેલનનો વિષય વૈશ્વિક વિકાસ અને સલામતી માટે બહુ પક્ષવાદને મજબૂત કરવાનો છે. આ સંમેલન મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેએક મહત્વનું મંચ પૂરું પાડશે. તેમજ બ્રિક્સ […]

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની સાત દિવસીય મુલાકાતે

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની સાત દિવસીય મુલાકાતે નીકળ્યા. આ મુલાકાત શિક્ષણમાં પરસ્પર હિતનાનિર્ણાયક ક્ષેત્રોમાં સહયોગ, સહભાગિતા અને તાલમેલને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે. સિંગાપોરની તેમની બેદિવસીય મુલાકાતના પ્રથમ તબક્કામાં પ્રધાન આવતીકાલે ભારતીય મૂળના લોકોને સંબોધિતકરશે. બીજા દિવસે, પ્રધાન સિંગાપોરના પ્રધાનમંત્રી  લોરેન્સ વોંગ અને નાયબ પ્રધાનમંત્રી  ગાન કિમ યોંગ અને અન્ય વરિષ્ઠ નેતાઓને […]

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લા અંદાજે 507 કરોડ 84 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કર્યુ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લા અંદાજે 507 કરોડ 84 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કર્યુ હતું. જેમાં સાવલીના કનોડ નજીક મહી નદી પર બનાનારા 412  કરોડ રૂપિયાના વિશાળ આડબંધનું તેમણે ખાતમહૂર્ત કર્યું હતું. આ પરિયોજનાથી સાવલી તાલુકાના ૩૪ ગામોને તેમજ ઉમરેઠ તાલુકાના ૧૫ ગામોને લાભ મળશે. તેનાથી સાવલી નગર તેમજ આજુબાજુના ૪૦ જેટલા […]

IPL 2025: આ ખેલાડીઓને રિટેન કરશે લખનૌ સુપર જાયંટ્સ?

IPLની છેલ્લી સિઝન એટલે કે 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી. ગત સિઝનમાં લખનૌની સૌથી મોટી હાઈલાઈટ કેપ્ટન કેએલ રાહુલ અને ફ્રેન્ચાઈઝીના માલિક સંજીવ ગોએન્કા વચ્ચેની ચર્ચા હતી. ત્યારથી, અટકળો શરૂ થઈ હતી કે લખનૌ આઈપીએલ 2025ની મેગા હરાજી પહેલા રાહુલને મુક્ત કરાશે. તો ચાલો જાણીએ કે IPL 2025 પહેલા લખનૌ કયા ખેલાડીઓને […]

આ રીતે ઘરે જ બનાવી શકાય છે ટેસ્ટી ફિલ્ટર કોફી…

દેશમાં છેલ્લા કેટવાક વર્ષોમાં ચારની સાથે કોફીનું ચલણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. તેમજ મોટી સંખ્યામાં લોકો ફિલ્ટર કોફીને પસંદ કરે છે. એટલું જ નહીં કાફેમાં ફિલ્ટર કોફી પીવા માટે મોટી રકમ પણ ચુકવે છે, પરંતુ તમે કાફેમાં મળતી ફિલ્ટર કોફી ઘરે જ બનાવી શકો છો. સમગ્ર વિશ્વમાં કોફી પીનારાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી […]

ડિપ્રેશનના દર્દીઓએ જંક ફૂડ ખાવાનું ટાળવુ જોઈએ, તેનાથી મગજને અસર થવાની શક્યતા

એક જૂની કહેવત છે કે તમે જે ખાવ છો તે તમે છો. ઘણા લોકો તેમાં માને છે, જ્યારે કેટલાક લોકો એવા છે જે કહે છે કે આ શું બકવાસ છે? પરંતુ એક પ્રખ્યાત મનોચિકિત્સકે તાજેતરમાં જે કહ્યું તે નિઃશંકપણે તમને આ લાંબા સમયથી ચાલતા અભિપ્રાય વિશે વિચારવા પ્રેરે છે. કેલિફોર્નિયામાં બ્રેન-ઇમેજિંગ રિસર્ચર ડૉ.ડેનિયલ એમેને જણાવ્યું […]

એક જ વ્યક્તિને વિવિધ પ્રકારના કેન્સર થઈ શકે છે? જાણો

એવુ સંપૂર્ણપણે શક્ય છે કે વ્યક્તિને એક જ સમયે અથવા અલગ-અલગ સમયે એક કરતા વધુ પ્રકારના કેન્સર હોય. આવું ત્યારે થાય છે જ્યારે વ્યક્તિને એક જ સમયે બે કે તેથી વધુ પ્રકારના કેન્સર હોય. કેન્સરનું નિદાન એક સાથે અથવા ટૂંકા ગાળામાં (સિંક્રનસ) અથવા અલગ-અલગ સમયે (મેટાક્રોનસ) થઈ શકે છે. કેન્સરથી બચી ગયેલા એકથી ત્રણ ટકા […]

સવારે ખાલી પેટે 3-4 પલાળેલી બદામ ખાઓ, એક અઠવાડિયામાં અદ્ભુત ફાયદા જોવા મળશે

પલાળેલી બદામ ખાવાના અદ્ભુત ફાયદા છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ ઘણા હેલ્થ એક્સપર્ટ અને રિસર્ચ મુજબ ખાલી પેટે પલાળેલી બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે આપણે જાણીશું કે, પલાળેલા ડ્રાય ફ્રુટ્સ ખાવાથી શરીરને શું ફાયદા થાય છે. તેનાથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. પલાળેલી બદામ ખાવાના ફાયદા […]

પીએમ નરેન્દ્ર મોદી રવિવારે વારાણસીમાં 1,300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઑક્ટોબરે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે, જ્યાં તેઓ લગભગ ₹1,300 કરોડના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વારાણસીના ડિવિઝનલ કમિશનર કૌશલ રાજ શર્માએ પુષ્ટિ કરી કે પીએમ મોદી વારાણસીથી 23 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેમણે કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે વારાણસીમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code