1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પોલીસ રિપોર્ટમાં મમતા સરકારનો પર્દાફાશ, તોફાનીઓએ સુરક્ષા દળો પાસેથી દારૂગોળો છીનવી લીધો, રાજ્યપાલ પીડિતોને મળ્યા

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ ગઈ કાલે માલદા પહોંચ્યા હતા અને મુર્શિદાબાદ હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાંથી ભાગી ગયેલા અને ત્યાં એક કામચલાઉ શરણાર્થી શિબિરમાં આશ્રય લઈ રહેલા લોકોને મળ્યા હતા. રાજ્યપાલ ગઈકાલે માલદા પહોંચ્યા, મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાત મુલતવી રાખવાની વિનંતીને અવગણીને. તેમણે હિંસાના પીડિતોને ખાતરી આપી કે તેમની ફરિયાદોના નિરાકરણ માટે સક્રિય પગલાં લેવામાં […]

2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્જેક્શન પર કોઈ ટેક્સ નથી, નાણા મંત્રાલયે અફવાઓ પર રોક લગાવી

સરકારે ગઈ કાલે કહ્યું કે 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવાનો કોઈ પ્રસ્તાવ નથી અને આવા કોઈપણ પ્રસ્તાવની વાત ભ્રામક અને પાયાવિહોણી છે. આજે એક નિવેદનમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર UPI વ્યવહારો પર આવો GST લાદવાનું વિચારી રહી છે તેવા દાવા “સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા” છે. […]

દિલ્હીમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનાનો વીડિયો વાયરલ, દૂર્ઘટનામાં 11ના મોત

નવી દિલ્હીઃ દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારના શક્તિ વિહારમાં શનિવારવહેલી સવારે એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. ઇમારત ધરાશાયી થયો ત્યારની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 22 લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ગભરાટનો માહોલ છે. એમસીડીના મેયર મહેશ […]

આજે આખું વિશ્વ આપણા વેદોમાં આપેલા મંત્ર ‘આહાર હી ઔષધિ હૈ’ ને સ્વીકારીને આગળ વધી રહ્યું છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં વિશ્વ લીવર દિવસનાં પ્રસંગે ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિસ (આઇએલબીએસ) દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે દિલ્હીનાં લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેના અને મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા […]

‘લોક સેવા દિવસ’ નિમિત્તે નરેન્દ્ર મોદી કાર્યક્રમને કરશે સંબોધિત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે નવી દિલ્હીમાં લોક સેવા દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધિકારીઓને લોક વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો એનાયત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 17મા લોક સેવા દિવસ નિમિત્તે લોક સેવકોને […]

ભારતીય વાયુસેનાની તાકાત વધશે, ફાઈટર જેટની ભારત કરશે ખરીદી

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનામાં ફાઇટર વિમાનોની સતત ઘટતી સંખ્યા પર નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે ચીન તેની વાયુસેનાને સતત મજબૂત બનાવી રહ્યું છે. દરમિયાન, એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે ફ્રાન્સ પાસેથી 40 વધુ રાફેલ ફાઇટર પ્લેન ખરીદવાનો નિર્ણય લીધો છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેનો આ સોદો સરકારથી સરકાર (G2G) ધોરણે […]

યુપી: હોળી અને જુમા પરના નિવેદન બદલ સંભલના સીઓને ક્લીનચીટ મળી

લખનૌઃ પોલીસે સંભલ પોલીસ સર્કલ ઓફિસર અનુજ ચૌધરીને હોળી અને જુમા (શુક્રવાર) સંબંધિત તેમના વિવાદાસ્પદ નિવેદન અંગે ક્લીનચીટ આપી છે. સંભલ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, “પોલીસ સર્કલ ઓફિસર અનુજ ચૌધરીને (હોળી અને જુમા સંબંધિત તેમના નિવેદન માટે) ક્લીનચીટ આપવામાં આવી છે.” અધિકારીએ આ અંગે વધુ કંઈ કહેવાનો ઇનકાર કર્યો […]

બાંગ્લાદેશમાં તોફાનીઓએ હિન્દુ નેતાની નિર્દયતાથી હત્યા કરી, ભારતે લઘુમતીઓની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યાં

 નવી દિલ્હીઃ બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાંથી હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશ ચંદ્ર રોયની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોયનું તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને માર મારીને હત્યા કરવામાં આવી હતી. ઢાકાથી લગભગ 330 કિમી ઉત્તરપશ્ચિમમાં દિનાજપુરના બાસુદેવપુર ગામના રહેવાસી ભાવેશ ચંદ્ર રોય (ઉ.વ 58)નો મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો હતો. […]

કેનેડામાં ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરાઈ

કેનેડામાં ગોળીબાર થતાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીનું મોત થયાનું જાણવા મળે છે. ઘટના સમયે, પીડિતા કામ પર જવા માટે બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહી હતી ત્યારે તેને ગોળી વાગી હતી. પોલીસનું કહેવું છે કે બસ સ્ટોપ પાસે એક કારમાંથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં બે કાર સવારોએ એકબીજા પર ગોળીબાર કર્યો હતો. આ […]

પ્રયાગરાજ હાઈવે પર ડમ્પર સાથે કાર અથડાતા ચાર વ્યક્તિના મોત

લખનૌઃ ફતેહપુર જિલ્લાના કાનપુર-પ્રયાગરાજ હાઇવે પર ખાગા કોટવાલી વિસ્તારમાં સુજાનીપુર ચાર રસ્તા પાસે પૂરઝડપે પસાર થતી કાર રોડની સાઈડમાં ઉભેલા ડમ્પરને અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક મહિલા સહિત બે લોકો ઘાયલ થયા હતા. આ બનાવની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code