1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અવકાશ કેટલું જોખમી છે, ત્યાં રહેતા અવકાશયાત્રીઓને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે?

અંતરિક્ષમાં, માઇક્રોગ્રેવિટી અને રેડિયેશનના કારણે અવકાશયાત્રીઓને અવકાશમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના કારણે અવકાશયાત્રીઓના શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. તો આ સિવાય તેમના સ્પેસશૂટ પર પણ અસર પડી છે. અવકાશમાં માઇક્રોગ્રેવિટીને કારણે અવકાશયાત્રીઓના સ્નાયુઓ અને હાડકાંને નુકસાન થાય છે. માઇક્રોગ્રેવિટીના કારણે અવકાશયાત્રીઓના સ્નાયુઓ નબળા પડી જાય છે અને હાડકાની ઘનતા ઓછી થવા […]

મોટાભાગના ભારતીયો અનિદ્રાની સમસ્યાથી પરેશાન, એક અહેવાલમાં ચોંકાવનારો દાવો

શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવા માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. નિંદ્રાની સમસ્યા તમારા શરીરને અનેક પ્રકારની બીમારીઓથી ઘેરી લે છે. દરમિયાન, ભારતની ટેલિમાનસ માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઈને એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. આ હેલ્પલાઇનમાં મળેલી ફરિયાદોમાં ઊંઘ ન આવવાની સમસ્યા સૌથી ઉપર છે. એટલે કે મોટા ભાગના ભારતીયો રાત્રે ઊંઘ ન આવવાની […]

20 થી 50 વર્ષની વય વચ્ચે દાંત સેંસિટિવ બની શકે છે, જાણો તેના કારણો અને સારવારની પદ્ધતિ

જેમ શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિતપણે ખોરાક લેવો જરૂરી છે. એ જ રીતે, યોગ્ય સમયે દાંત સાફ કરવા એ પણ એક સ્વસ્થ આદત છે. દાંતની કાળજી ન રાખવાને કારણે, કોઈ પણ વ્યક્તિ ગરમ કે ઠંડુ કંઈપણ ખાય કે તરત જ સંવેદના અનુભવવા લાગે છે. તેનાથી દાંતના દુખાવાની સાથે પરેશાની પણ વધે છે. ચાલો જાણીએ દાંતની […]

ખભા અને હાથમાં દુખાવો એ હાર્ટ એટેકના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે, શરીરમાં થતા દુખાવાને અવગણશો નહીં.

ખભા અથવા હાથમાં દુખાવો છાતીમાંથી નીકળતો દુખાવો, દબાણ અથવા ભારેપણું જેવો અનુભવ થઈ શકે છે. તે અચાનક આવી શકે છે, ગંભીર હોઈ શકે છે અથવા છાતી પર દબાણ સાથે હોઈ શકે છે. પીડા સામાન્ય રીતે ડાબા હાથને અસર કરે છે, પરંતુ તે બંને હાથને અસર કરી શકે છે. તાવ, સોજો અથવા લાલાશ સાથે ખભામાં દુખાવો […]

અંતરિક્ષમાં નવી ક્રાંતિઃ 96 કિ.મી ઉપર પ્રક્ષેપિત કરાયેલ સુપર હેવી બુસ્ટરને લોન્ચપેડ પર પાછું લાવવામાં મળી સફળતા

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપનું પાંચમું પરીક્ષણ સફળ રહ્યું હતું. આ પરીક્ષણમાં પૃથ્વીથી 96 કિમી ઉપર મોકલવામાં આવેલ સુપર હેવી બૂસ્ટરને ફરીથી લોંચપેડ પર લાવવામાં આવ્યું હતું. સ્ટારશીપ પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશી અને હિંદ મહાસાગરમાં નિયંત્રિત ઉતરાણ કર્યું. જ્યારે સ્ટારશીપ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેની ઝડપ 26,000 કિલોમીટર પ્રતિ કલાક હતી અને તાપમાન 1,430 […]

વિકાસ સપ્તાહ, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોશનીથી દીપી ઊઠ્યું

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર સહિત વિવિધ પ્રકલ્પોને રોશનીથી શણગારાયા, રંગબેરંગી રોશની નિહાળીને પ્રવાસીઓ અભિભૂત બન્યા, એકતાનગરની ભવ્યતાનો વિશેષ અનુભવ કર્યો અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે તા.7મી ઓક્ટોબર, 2001ના રોજ શપથ લીધા હતા. ગુજરાતની ધુરા સંભાળતાં જ તેઓએ સૌને વિકાસનો મંત્ર આપી સતત વિકાસના પથ પર આગળ વધતા રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ […]

તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચાયું મધ્ય ભારતના કેટલાક રાજ્યમાં હળવા વરસાદની આગાહી નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા ખાતે આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ કર્ણાટકના આંતરિક અને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આ સપ્તાહમાં ગુજરાત, કોંકણ, ગોઆ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, […]

ઝારખંડમાં જલ જીવન મિશન યોજનામાં ગેરરીતી મામલે ઈડીની કાર્યવાહી

ઈડીએ ઝારખંડમાં 20 સ્થળો ઉપર સાગમડે પાડ્યાં દરોડા પાટનગર રાંચીથી ચાઈબાસા સુધી ઈડી ની ટીમોએ દરોડા પાડ્યા નવી દિલ્હીઃ ઝારખંડમાં જલ જીવન મિશન અંતર્ગત ગેરરીતિના કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન આજે રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓના લગભગ 20 સ્થળો ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. દરોડાના પગલે સરકારી વિભાગોમાં ખળભળાટ મચી ગયો છે. […]

કડીમાં ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મોતના કેસમાં ત્રણની ધરપકડ

કડીના જાસલપુર ખાતે ભેખડ ધસી પડવાનો શનિવારે બનાવ બન્યો હતો, પોલીસે કોન્ટ્રાકટર, એન્જિનિયર સહિત 3ની ધરપકડ કરી, મૃતકના પરિવારોને ગુજરાત સરકાર 4 લાખ અને કેન્દ્ર બે લાખની સહાય કરશે ગાંધીનગરઃ  કડીના જાસલપુર ખાતે શનિવારે માટીની ભેખડ ધસતાં 10 શ્રમિકો દટાઈ ગયા હતા. જેમાંથી નવ મજૂરોના દટાઈ જવાથી મોત નીપજ્યાં હતા. આ દરમિયાન એક મજૂરને જીવિત […]

નિજ્જર કેસ મામલે કેનેડાના PM ટ્રુડો ઉપર ભારતના વિદેશ મંત્રાલયે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલયે સોમવારે કેનેડાની ટીકા કરી હતી. વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે, તેને રવિવારે એક રાજદ્વારી સંદેશ મળ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે કેનેડામાં ભારતના હાઈ કમિશનર અને કેટલાક રાજદ્વારીઓ કેસની તપાસમાં ‘હિત ધરાવતા વ્યક્તિઓ’ છે. સામાન્ય રીતે રસ ધરાવતા વ્યક્તિઓ એવા હોય છે જેઓ ફોજદારી કેસમાં શંકાસ્પદ હોય છે. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code