1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વસંત પંચમી પર શિવ અને સિદ્ધ યોગ, જાણો કેવી રીતે કરવી સરસ્વતી પૂજા

વસંત પંચમીનો તહેવાર માઘ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસથી જ વસંતનું આગમન થાય છે. આ સાથે જ આ દિવસે માતા સરસ્વતીનો પણ જન્મ થયો હતો. આ દિવસ વિદ્યાર્થીઓ, કલા, સંગીત વગેરે ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ ખાસ […]

ગુજરાતમાં મુખ્ય સચિવએ ચાર્જ સંભાળ્યા બાદ 64 આઈએએસ અધિકારીઓની સાગમટે બદલીઓ

અમદાવાદના મ્યુનિ. કમિશનર તરીકે બેછાનીધિ પાનીની નિમણુંક અમદાવાદના કલેકટર  પ્રવિણા ડીકેની પ્રમોશન સાથે બદલી એસટી નિગમના એમડી તરીકે નાગરાજની નિમણૂંક ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ પદભાર સંભાળ્યા બાદ રાજ્યના 64 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 64  IASની બઢતી અને બદલીના આદેશ કરાયા છે. જેમાં બંછાનીધી પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા […]

કેન્દ્રિય નાણા મંત્રીએ રજુ કરેલા બજેટમાં ગુજરાતને કશુંયે મળ્યું નથીઃ શક્તિસિંહ ગોહિલ

હીરા ઉદ્યોગ વ્યાપક મંદીમાં સપડાયો છે, છતાં કોઈ જ રાહત ન મળી 12 લાખની આવક પર ટેક્સ નહીં તો શરતો શા માટે મુકવામાં આવી? ગુજરાતના રેલવે, પોર્ટ અને દરિયા કિનારાના નક્કર વિકાસ માટેની કોઈ વાત બજેટમાં નથી. અમદાવાદઃ કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, […]

ભારત સરકારના વર્ષ 2025-26ના અંદાજપત્રને ખેડૂત હિતલક્ષી ગણાવતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ

કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા બદલ વડાપ્રધાનનો આભાર માનતા રાઘવજી પટેલ પ્રધાનમંત્રી ધાન-ધન્ય કૃષિ યોજનાકપાસ અને કઠોળની ઉત્પાદકતા વધારવા લાભદાયી નીવડશે, વિકસિત ભારત@2047ની સંકલ્પનાને ચરિતાર્થ કરનારૂ બજેટ છે ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા આજે રજૂ કરાયેલા ભારત સરકારના વર્ષ 2025-26ના અંદાજપત્રને કૃષિ મંત્રી  રાઘવજી પટેલે નાગરિકલક્ષી અને ખાસ […]

અમદાવાદમાં રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસી નેતાના પત્ની ઝાકિયા જાફરીનું નિધન

કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના પત્ની હતા ઝાકિયા જાફરી, સરકાર સામે કાનુની લાંબી લડત લડી હતી ગુજરાતના રમખાણોમાં ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો અમદાવાદઃ ગુજરાત 2002 રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના નેતા એહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીનું નિધન થયુ છે. કોંગ્રસ સાંસદ એહસાન જાફરી  2002ના ગુજરાત રમખાણ દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં 68 અન્ય લોકો સાથે માર્યા ગયા […]

દેશમાં તમામ વેટલેન્ડના કુલ ક્ષેત્રફળમાં ગુજરાતનો હિસ્સો 21 ટકા

ISROના અવલોકન મુજબ ગુજરાતમાં કુલ 17613 વેટલેન્ડ્સ ભારતના કુલ 115 રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં દેશની કુલ 85 રામસર સાઇટમાંથી ચાર ગુજરાત પાસે ગાંધીનગરઃ ગુજરાત વિવિધ વેટલેન્ડ્સ સ્વરૂપે અમૂલ્ય કુદરતી વારસો ધરાવે છે. જે રાજ્યના પર્યાવરણીય સ્વાસ્થ્ય, જૈવવિવિધતા અને અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કુદરતી સંસાધનોના સંવર્ધનના પરિણામે દેશના તમામ વેટલેન્ડનો […]

અમદાવાદના એસપી રિંગ રોડને સિક્સલેન બનાવાશે, ઔડાએ કરી જાહેરાત

ઔડા દ્વારા બે ફેઝમાં રૂપિયા 2200 કરોડનો ખર્ચ કરાશે રિંગ રોડ સમાંતર આવેલા સર્વિસ રોડને પણ ફોન લેન કરાશે ભાટ તથા કમોડ હયાત બ્રીજની બંન્ને બાજુ 3 લેનના નવીન બ્રીજ બનાવાશે અમદાવાદઃ આજે 1લી ફેબ્રુઆરીએ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)ના 48મા સ્થાપના દિન અમદાવાદ શહેર ફરતે આવેલા એસપી રિંગ રોડને સિક્સલેન કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં […]

ગાંધીનગર સચિવાલયમાં બાયોમેટ્રિક હાજરીનો કર્મચારીઓએ કર્યો વિરોધ

તમામ કચેરીઓમાં બાયોમેટ્રિક હાજરી સિસ્ટમનો અમલ શરૂ તમામ કર્મચારીઓએ જૂની પદ્ધતિથી હાજરી પૂરી વિરોધ કર્યો નવી સિસ્ટમમાં મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે છે ગાંધીનગરઃ રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ગઈ તા, 27મી જાન્યુઆરીએ પરિપત્ર જારી કરીને સચિવાયલ સંકુલના તમામ વિભાગો, કર્મયાગી ભવન, અને ઉદ્યોગ ભવનની કચેરીઓ,  કલેકટર અને ડીડીઓની કચેરીઓના કર્મચારીઓ અને અધિકારીઓને હાજરી માટે […]

વડોદરામાં કાલે રવિવારે ઈન્ટરનેશનલ મેરેથોન યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ કરશે 72 રસ્તાઓને ડાયવર્ઝન અપાયુ 25 લાખથી વધુ દોડવીરોનુ રજિસ્ટ્રેશન વડોદરાઃ શહેરમાં આવતી કાલે તા.2જી ફેબ્રુઆરીને રવિવારે 12મી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યોજાશે. આ મેગા મેરેથોન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેરેથોન માટે શહેરના 27 માર્ગો પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેના માટે શહેર પોલીસ કમિશનર દ્વારા એક […]

અમદાવાદમાં વાસણા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી, 30 ઝૂંપડા બળીને ખાક

વાસણાના રેફ્યુઝ સ્ટેશન પાસે બન્યો બનાવ સદનીસીબે કોઈ જાનહાની નહીં ફાયપ બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા મ્યુનિનો ડોર ટુ ડોર કચરાના કલેક્શનના રેફ્યુઝ સ્ટેશનની નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. અને જોતજોતામાં આગમાં 30 ઝૂંપડા બળીને ખાક થયા હતા. આગની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code