1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતે ડિજિટલ ટેકનોલોજીનું લોકશાહીકરણ કર્યું છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ) 2024નું ઉદઘાટન કર્યું. પીએમ મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ની 8મી એડિશનનું ઉદઘાટન પણ કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું અવલોકન કર્યું હતું.  આઇટીયુનાં મહાનુભવોને આવકારતા પીએમ મોદીએ પ્રથમ ડબલ્યુટીએસએ બેઠક માટે ભારતને પસંદ […]

RSSના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. મોહન ભાગવત બે દિવસની ગુજરાત મુલાકાતમાં સુરત ખાતે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત 16મી ઓક્ટોબરના રોજ સાંજે સુરત આવી પહોંચશે. સુરત એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવશે. જે બાદ તેઓ બીજા દિવસે 17મી એપ્રિલના રોજ સવારે જૈન મહારાજ […]

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનાવવા માટે બેઠકોનો દોર શરૂ

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં ગત સપ્તાહે જ ચુંટણી પૂરી થઈ છે અને પરિણામમાં નેશનલ કોન્ફરન્સ અને તેની સાથી પાર્ટી કોંગ્રેસે મળીને 48 બેઠકો પર જીત હાંસલ કરતાં જ સત્તા પર આવવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. તો સાથે જ ૨૦૧૮થી લાદેલું રાષ્ટ્રપતિ શાસન પણ હવે હટી જશે. ત્યારે ગૃહ મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિ […]

ભાજપ નેતા હરનાથસિંહએ સલમાનને આપી માફી માંગવાની સલાહ

મુંબઈઃ NCP નેતા બાબા સિદ્દીકીની શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ ઘટનામાં ત્રણ શૂટરોની ધરપકડ કરી છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. આ પછી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એવામાં ભાજપ નેતા હરનાથ સિંહ યાદવની પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં તેમણે સલમાન ખાનને […]

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઓમર અબ્દુલ્લાને સરકાર રચવા આમંત્રણ આપ્યું

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. નેશનલ કોન્ફરન્સ તરફથી સિંહાને મળેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ઓમર અબ્દુલ્લાને સર્વસંમતિથી વિધાનસભામાં પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ પછી લેફ્ટનન્ટ ગવર્નરે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ […]

મહિલા T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાંથી ભારત ક્રિકેટ ટીમ બહાર થઈ

નવી દિલ્હીઃ ICC મહિલા T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 54 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ન્યૂઝીલેન્ડ ગ્રુપ Aમાંથી સેમિફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 110 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને જીતવા માટે 111 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં […]

કેનેડા સરકારના નિજ્જર કેસમાં ખોટા આક્ષેપો બાદ ભારત સરકાર આક્રમક મૂડમાં

નવી દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની સમર્થક નિજ્જરની હત્યા બાબતે ટ્રૂડો સરકારે તાજેતરમાં ભારત ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. જે બાદ ભારત સરકારે આકરુ વલણ અપનાવ્યું છે. ભારત સરકારે કેનેડા પાસે હત્યા કેસને લઈને નક્કર પુરાવાની માંગણી કરી છે. તેમજ ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના પીએમના આક્ષેપોને વોટબેંકની રાજનીતિ ગણાવી હતી. એટલું જ નહીં સરકારે કેનેડાથી પોતાના હાઈ […]

SCO સમિટમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે પાકિસ્તાન જશે

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે આજે ઈસ્લામાબાદની બે દિવસની મુલાકાતે જશે. વિદેશ મંત્રીએ અગાઉ ટિપ્પણી કરી હતી કે તેમની પાકિસ્તાનની મુલાકાત બહુપક્ષીય કાર્યક્રમ માટે હતી અને તેમણે દ્વિપક્ષીય વાટાઘાટોને નકારી કાઢી હતી. છેલ્લા 9 વર્ષમાં કોઈ ભારતીય વિદેશ મંત્રી દ્વારા પાકિસ્તાનની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત […]

કેનેડાના 6 રાજદ્વારીઓને દેશ છોડવા ભારતે કર્યો આદેશ

નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ફરી એકવાર બગડતા જોવા મળી રહ્યા છે. ભારતે સોમવારે કેનેડાના રાજદૂતને બોલાવ્યા હતા. આ પછી ભારતે કેનેડાથી પોતાના હાઈ કમિશનરને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે. કેનેડાએ તાજેતરમાં શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યાની તપાસ માટે ભારતીય હાઈ કમિશનરને જોડ્યું હતું. વિદેશ મંત્રાલયે કેનેડાના નિવેદનને વાહિયાત ગણાવીને નકારી કાઢ્યું […]

વિકસીત ભારત @ 2047 સાકાર કરવામાં ગુજરાત લીડ લેવા સજ્જ છે: મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત લીડ લેવા સજ્જ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશમાં સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર વન પર છે. સૌ સાથે મળીને ક્વોલિટી વર્ક, સામાન્ય માનવીના હિતોને કેન્દ્રમાં રાખીને નીતિ ઘડતર અને તેના અમલમાં વડાપ્રધાનના દિશાદર્શનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code