1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઇઝરાયેલનો લેબનોન, ગાઝા-સીરિયા પર હુમલો, હિઝબુલ્લાના બે કમાન્ડર સહિત 46ના મોત

નવી દિલ્હીઃ ઇઝરાયેલે ફરી એકવાર લેબનોન પર બોમ્બમારો કરીને હિઝબોલ્લાહ સામે તેનું આક્રમણ ચાલુ રાખ્યું છે. સીરિયા અને ગાઝામાં પણ ઇઝરાયેલ સેનાના હુમલા કરી રહ્યું છે. દરમિયાન આ હુમલામાં હિઝબુલ્લાના બે કમાન્ડર સહિત કુલ 46 નાગરિકોના મોત થયા છે. દરમિયાન, ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે છોડવામાં આવેલી મિસાઈલો સામે જવાબી કાર્યવાહી કરવા અંગે ચર્ચાઓ ચાલી રહી […]

સમસ્યાઓનું સમાધાન યુદ્ધના મેદાનમાંથી ના મળે : નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન સંમેલનમાં ભાગ લેવા માટે લાઓસની મુલાકાતે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આસિયાન-ભારત સમિટની સાથે સાથે પૂર્વ એશિયા શિખર સંમેલનનું પણ વિએન્ટિયાનમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય PM એ પૂર્વ એશિયા સમિટમાં ટાયફૂન યાગીમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઉપરાંત, વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી […]

માંગરોળ ગેન્ગરેપનો ત્રીજો આરોપી અમદાવાદના રેલવે સ્ટેશન પરથી પકડાયો

ગેન્ગરેપનો ત્રીજો આરોપી રાજસ્થાન ભાગે તે પહેલા જ દબોચી લેવાયો, સુરત જિલ્લા પોલીસ આરોપીનો કબજો લેવા રવાના, ત્રણમાંથી એક આરોપીનું પોલીસ જાપ્તામાં મોત નિપજ્યુ હતુ. સુરતઃ જિલ્લાના મોંગરોળ ગેન્ગરેપના કેસમાં બે આરોપી પકડાયા બાદ ત્રીજો આરોપી ફરાર હતો, પોલીસે પકડેલા બે આરોપી પૈકી એક આરોપીનું પોલીસ જાપ્તામાં હાર્ટ એટેકને લીધે મોત નિપજ્યું હતું. પોલીસે ફરાર […]

JLKM એ 14 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી, રાજદેવ રતન ધનવરથી ચૂંટણી લડશે

રાંચી: ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચા (JLKM) એ આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. મોરચાના કેન્દ્રીય અધ્યક્ષ જયરામ મહતોએ ધનબાદમાં એક પત્રકાર પરિષદમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. બીજી યાદીમાં ધનબાદ વિધાનસભા બેઠક સહિત 14 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેએલકેએમની બીજી યાદીમાં રાંચીના મંદારથી ગુરા ભગત, ધનબાદની […]

ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે પ્રાકૃતિક ખેતી ઉત્તમ છેઃ રાજ્યપાલ

પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત દેશનું રોલ મોડલ બનશે :કૃષિમંત્રી,   પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત રાજભવનમાં બેઠક યોજાઈ, પ્રાકૃતિક ખેતી માટે તાલીમ અનિવાર્ય છે  ગાંધીનગરઃ ગ્લોબલ વોર્મિંગ સામે પ્રાકૃતિક ખેતી જ ટકી શકશે, રાસાયણિક ખાતરના ઉપયોગથી થતી ખેતી નહીં ટકી શકે. જો પાકમાં વધુ ઉત્પાદન, સારી ગુણવત્તા ઓછા ખર્ચે જોઇતી હોય તો તે પ્રાકૃતિક કૃષિ દ્વારા જ શક્ય બનશે […]

ભારત સરકારે હિઝ્બ ઉત તહરિર નામના સંગઠનને આતંકી સંગઠન જાહેર કરી પ્રતિબંધ ફરમાવ્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં સક્રિય હિઝ્બ ઉત તહરિર નામના સંગઠન સામે ભારત સરકારે આકરી કાર્યવાહી કરવાની સાથે તેના પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ગૃહ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને હિઝ્બ ઉત તહરિરને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સંગઠન દેશમાં તમામ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને નવા યુવાનોને […]

દેશમાં હિન્દુઓને એક કરવાની જરૂરઃ કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહ

પટનાઃ બીજેપીના ફાયરબ્રાન્ડ નેતા અને બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહ 18 ઓક્ટોબર 2024થી બિહારમાં હિન્દુ સ્વાભિમાન યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. આ યાત્રાનો પ્રથમ તબક્કો 18 ઓક્ટોબરે ભાગલપુરથી શરૂ થશે અને 22 ઓક્ટોબરે કિશનગંજમાં સમાપ્ત થશે. આ અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે દેશમાં હિન્દુઓને એક કરવા જરૂરી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, “ભારત […]

રાહુલ ગાંધીએ ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી, કોંગ્રેસને પણ કેબિનેટમાં મળશે સ્થાન

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડી ગઠબંધનને 49 બેઠકો મળી છે. આ ગઠબંધનમાં સામેલ નેશનલ કોન્ફરન્સને સૌથી વધુ 42, કોંગ્રેસને 6 અને CPI(M)ને એક બેઠક મળી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 90 બેઠકો પૈકી બહુમત માટે 46 બેઠકો જરૂરી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી છે. […]

ઇઝરાયેલનો મધ્ય ગાઝા પટ્ટીમાં એક શાળા પર હવાઈ હુમલો, 28થી વધારેના મોત

નવી દિલ્હીઃ ઇઝરાયેલે મધ્ય ગાઝા પટ્ટીમાં એક શાળા પર હવાઈ હુમલો કરતા ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુને ઇજા થવા પામી છે. એક અહેવાલ અનુસાર ડેયર અલ-બલાહમાં રુફૈદા અલ-અસલામિયા સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી. આ શાળામાં વિસ્થાપિતોએ શરણ લીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બે જુદા જુદા હવાઈ હુમલામાં શાળાના એ ઓરડાઓને […]

ભારતની કૃષિ યુનિવર્સિટીઓમાં આસિયાન વિદ્યાર્થીઓ માટે નવી શિષ્યવૃત્તિ યોજના શરૂ થશેઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા 21માં આસિયાન-ઇન્ડિયા સમિટમાં જણાવ્યું હતું કે, તમારી મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને સૂચનો માટે તમારા બધાનો આભાર. અમે ભારત અને આસિયાન વચ્ચે વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા કટિબદ્ધ છીએ. મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને માનવ કલ્યાણ, પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહીશું. અમે માત્ર ભૌતિક જોડાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code