1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદ-ભૂજ વચ્ચે 16મી સપ્ટેમ્બરથી દોડશે વંદે મેટ્રો ટ્રેન

વંદે મેટ્રો ટ્રેન 110 કિમીની ઝડપે 5.45 કલાકમાં અમદાવાદથી ભૂજ પહોંચશે, વડાપ્રધાન મોદીના હસ્તે સોમવારે વંદે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરાશે, ટ્રેનને 9 સ્ટેશનો પર સ્ટોપેજ અપાયા અમદાવાદઃ ભૂજ-અમદાવાદ વચ્ચેની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગાની તા. 16મી સપ્ટેમ્બરને સોમવારે કરાશે. વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ ભૂજ વચ્ચે 110 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડશે. […]

PM મોદીના જન્મદિન 17મી સપ્ટેમ્બરથી ગુજરાતભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડિયો કાન્ફરન્સથી મ્યુનિ.કમિશનરો, કલેકટરો સાથે કરી ચર્ચા, સ્વચ્છતા અભિયાનને જનભાગીદારીથી સફળ બનાવાશે, “સેવાસેતુ”ની 10મી કડીનું રાજ્યવ્યાપી આયોજન ગાંધીનગરઃ સ્વચ્છતાના જન આંદોલનના અને સુશાસનના પ્રેરણાસ્રોત વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-2024 ’ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થવાનો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ની સામુહીક ભાવના જન-જનમાં ઉજાગર કરવાના હેતુથી યોજાઈ રહેલા આ અભિયાનને […]

ગુજરાતમાં વરસાદથી નુકશાનગ્રસ્ત રસ્તાઓને મરામત કરવાની કામગીરીનો પ્રારંભ

ક્ષતિગ્રસ્ત બનેલા રોડને 15મી સપ્ટેમ્બર સુધીમાં મરામત કરી દેવાશે, ગુજરાતમાં 4172 કિમીના રસ્તાઓને વરસાદથી નુકશાન થયું છે, ગાંધીનગરઃ ગુજરાતમાં ભારે વરસાદને લીધે રોડ-રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે. નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઈવે પર ખાડાંઓ પડ્યા છે. ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. વરસાદને કારણે ઉબડ-ખાબડ રોડ-રસ્તાઓથી વાહનચાલકો ભારે પરેશાની ભાગવી રહ્યા છે. ત્યારે […]

સ્વદેશી તેજસ ફાઈટર જેટની ખરીદીમાં હવે બ્રાઝિલે પણ રસ દાખવ્યો

બ્રાઝિલના નોર્થ્રોપ એપ-5 ફ્લીટ નિવૃત થશે બ્રાઝિલ પોતાની સેનામાં તેજસ દાખલ કરવાનું વિચારી રહ્યું છે જયપુરઃ વાયુસેનાને સ્વદેશી તેજસ ફાઈટર જેટની ડિલિવરીમાં વિલંબ થવા છતાં તેના પ્રશંસકોની સંખ્યા સતત વધી રહી છે. બીજા તબક્કામાં તરંગ શક્તિ હવાઈ કવાયતના છેલ્લા દિવસે, જ્યારે તેજસે જોધપુરના આકાશમાં તેના હવાઈ સ્ટંટ બતાવ્યા, ત્યારે ત્યાં બેઠેલા વિદેશી સેનાના વડાઓ પણ […]

કોલકાતાઃ મહિલા તબીબ કેસના આરોપી સંજ્ય રાયનો નાર્કો ટેસ્ટ કરાવાશે

સીબીઆઈને કોર્ટમાંથી મળી મંજુરી બનાવમાં આરોપીની સંડોવણી અંગે થશે ખાતરી નવી દિલ્હીઃ સીબીઆઈ કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કેસના આરોપી સંજય રાયનો નાર્કો ટેસ્ટ કરશે. કોર્ટે આ મામલે સીબીઆઈને મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ, સીબીઆઈએ આ સંબંધમાં જરૂરી પરવાનગી માટે સિયાલદહ કોર્ટમાં અરજી કરી હતી, આજે કોર્ટે સંજય રાયનો નાર્કો ટેસ્ટ કરાવવાની […]

બંગાળના રાજ્યપાલ હવે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે જાહેર મંચ શેર નહીં કરે

કોલકાતાઃ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટરના રેપ અને હત્યા બાદ શરૂ થયેલી મમતા સરકારની મુસીબતો ઓછી થતી જણાતી નથી. હવે પશ્ચિમ બંગાળના રાજ્યપાલે મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. જાણકારી મુજબ, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે ગુરુવારે કહ્યું કે લોકોના ગુસ્સાને જોતા, અમારો કોઈપણ કર્મચારી હવે મુખ્યમંત્રી મમતા બેનર્જી […]

ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

મકાન કાયદેસર હોય તો તેને તોડી ના શકાયઃ કોર્ટ દેશમાં કાયદાનું શાસન છે નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ફોજદારી કેસના મામલામાં બુલડોઝરની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાતના એક કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે ટકોર કરી હતી કે, પરિવારના કોઈ સભ્ય સામે ગુનો નોંધાયો હોય તો તેમના ઘર ઉપર બુલડોઝર કાર્યવાહી આધાર ના […]

પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપીને પોલીસે જ જેલમાં ગોળી મારી દીધી

નવી દિલ્હી: પાકિસ્તાનથી એક ભયાનક સમાચાર આવી રહ્યા છે. ઇશનિંદાના આરોપીને પોલીસે જ જેલમાં ગોળી મારી દીધી છે. આ ઘટના બાદ ફાયરિંગ કરનાર પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. ક્વેટા પોલીસે આરોપીને ગોળી મારવાની ઘટના અંગે નિવેદન બહાર પાડ્યું છે. ક્વેટાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક મોહમ્મદ બલોચે જણાવ્યું હતું કે શૂટર એક પોલીસ અધિકારી હતો અને […]

જમ્મુ-કાશ્મીર: પૂંચમાં JKGFનો આતંકવાદી વિસ્ફોટકો સાથે ઝડપાયો

સુરક્ષાદળોએ પોથા બાયપાસ સાથે આતંકીને ઝડપી લીધો પોલીસે અન્ય આતંકવાદીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી જમ્મુઃ સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) ના એક આતંકવાદીના સાગરિતને વિસ્ફોટકો અને દારૂગોળો સાથે ધરપકડ કરી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે પોથા બાયપાસ પર સીઆરપીએફની સાથે પોલીસ અને સેનાની […]

અરવિંદ કેજરિવાલ સીએમ કાર્યાલયમાં જઈ શકશે નહીં, સુપ્રીમ કોર્ટની શરત

લીકર પોલીસી કેસમાં કેજરિવાલનો જામીન ઉપર છુટકારો સુપ્રીમ કોર્ટે શરતોના આધારે મંજુર રાખ્યા જામીન કેજરિવાલ સરકારી ફાઈલ ઉપર સહી કરી શકશે નહીં નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરિવાલને જામીન આપ્યા છે. ED કેસમાં તેમને પહેલા જ જામીન મળી ગયા હતા, હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code