1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાકિસ્તાનઃ પોલીસ ટીમ પર થયો રોકેટથી ઘાતકી હુમલો, 11ના મોત

લાહોર: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પોલીસકર્મીઓ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 11 સૈનિકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર રહીમ યાર ખાન જિલ્લામાં કેટલાક પોલીસકર્મીઓને પણ બંધક બનાવવામાં આવ્યા હતા, જ્યારે માચા પોઈન્ટ પર બે પોલીસ વાન કાદવમાં […]

બુટલેગરોના વાહનોની હરાજી કરી નાણાંનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે

અમદાવાદઃ ગુજરાત નશાબંધી સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર થયુ.વિધાનસભા ગૃહમાં નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશના તમામ જૂના કાયદાઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે અને સમયની માંગ સાથે સમાજહિતને કેન્દ્રમાં રાખીને કાયદામાં જરૂરી ફેરફારો કરવામાં આવે તેવો વિચાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વ્યક્ત કર્યો છે. જે અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન […]

શેરબજારઃ સકારાત્મક શરૂઆત બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

બજારોમાં નરમ વલણ અને IT શેરોમાં વેચવાલી વચ્ચે પાછળથી ઘટાડો થયો દક્ષિણ કોરિયાનો કોસ્પી અને હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં હતો મુંબઈ: મુખ્ય શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ શુક્રવારે સકારાત્મક નોંધ પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું, પરંતુ વૈશ્વિક બજારોમાં નરમ વલણ અને IT શેરોમાં વેચવાલી વચ્ચે પાછળથી ઘટાડો થયો હતો. બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં […]

સુરક્ષા પરિષદના વિસ્તરણનો વિરોધ કરનારા દેશોની ટીકા થવી જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ યુએન સિક્યુરિટી કાઉન્સિલના વિસ્તરણને અવરોધે છે અને આફીક્રાને યોગ્ય સ્થાન આપવા નથી માંગતા તેવા દેશોની ખુલ્લી ટીકા થવી જોઇએ ભારતના યુએન મિશનના ઈન્ચાર્જ આર. રવિન્દ્રએ બુધવારે એક બેઠકમાં જણાવ્યું હતું.પરીષદના અધ્યક્ષ સીઅરા લીયોન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ કે આફ્રિકાને કાયમી સભ્ય તરીકે સ્વીકારવાનો ઇનકાર એ કાઉન્સિલની સામૂહિક વિશ્વસનીયતા પર એક ડાઘ […]

ગુજરાતઃ પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ ગૃહમાં પસાર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ અંગેનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો .ગુજરાત વિધાનસભા ગૃહ દ્વારા ભારતના સંવિધાનના અનુચ્છેદ-૨૫૨થી મળેલી સત્તાની રૂએ સંસદે પસાર કરેલ પાણી (પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ-૨૦૨૪ (સન ૨૦૨૪નો ક્રમાંક : ૫) સ્વીકારવા માટે આજે તા.૨૨/૦૮/૨૦૨૪ના રોજ સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.પર્યાવરણ મંત્રી મુળુભાઇ […]

કેન્દ્ર સરકારે પેરાસિટામોલ અને તાવ સહિતની 156 દવાઓ પર મૂક્યો પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 156 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં એન્ટિબાયોટિક્સ, પેઇન કિલર અને મલ્ટીવિટામીન દવાઓનો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું કે આ દવાઓ સ્વાસ્થ્ય માટે જોખમી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતા નોટિફિકેશન બહાર પાડ્યું છે. નિષ્ણાતોની […]

કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં ડૉક્ટરોએ 11 દિવસ બાદ હડતાળ સમેટી

નવી દિલ્હી: કોલકાતા દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ ઉગ્ર પ્રદર્શન કરી રહેલા ડોકટરો સુપ્રીમ કોર્ટની ન્યાયની ખાતરી બાદ કામ ઉપર આજથી પરત ફર્યા છે. આજથી ઓપીડી તેમજ અન્ય તબીબી સેવાઓ નિયમિત થઈ જશે. સુપ્રીમ કોર્ટના આશ્વાસન બાદ ગત સાંજે ડોકટરોએ હડતાળ સમેટવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન કોલકત્તામાં ચાલી રહેલી સીબીઆઇની તપાસમાં પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ […]

લિવર અને કિડનીને ડિટોક્સ કરવા માંગો છો, તો અઠવાડિયામાં એકવાર લીંબુમાંથી બનેલું આ ખાસ ડ્રિંક પીવો

તમે દરરોજ 8-10 ગ્લાસ પાણી પી શકો છો, પણ અઠવાડિયામાં એકવાર 1-2 ગ્લાસ ડિટોક્સ પાણી પીવો. તેનાથી તમારા શરીરમાં જામેલી બધી ગંદકી નીકળી જશે. પાણીમાં કેટલીક ઓર્ગેનિક વસ્તુઓ ભેળવીને પીઓ છો તો તેને ડિટોક્સ વોટર કહેવામાં આવે છે. આ પ્રકારનું પાણી શરીરમાં જમા થયેલી ગંદકીને દૂર કરવાનું કામ કરે છે. તે દિવસભર શરીરને એનર્જેટિક રાખે […]

ભારતના આ પાંચ ફેમસ જૈન મંદિરોની મુલાકાત લો, નહીં તો પસ્તાવો થશે

ભારતના પાંચ ફેમસ જૈન મંદિરઃ ભારતના બે સૌથી પ્રસિદ્ધ જૈન મંદિરો રાજસ્થાનમાં છે. પ્રથમ રાણકપુર જૈન મંદિર, જે માત્ર રાજસ્થાનમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર રાજસ્થાનના પાલી જિલ્લામાં અરાવલી પહાડીઓની વચ્ચે બનેલું છે. જ્યાં તીર્થંકર ઋષભનાથની પૂજા થાય છે. જાણકારી અનુસાર આ મંદિરમાં 1444 સ્તંભ છે અને તેની સુંદરતા જોવા […]

જન્માષ્ટમી પર્વ પર ચોક્કસ ટ્રાય કરો આ યૂનિક મહેંદી ડિઝાઈન, હાથની સુંદરતામાં વધારો કરશે

જો તમે પણ જન્માષ્ટમીના તહેવારને યાદગાર બનાવવ માંગો છો તો આ ખાસ મોકા પર ભગવાન શ્રી કૃષ્ણની આ મહેંદી ડિઝાઈન તમારા હાથોમાં બનાવી શકો છો. આનાથી તમારા હાથ ખુબ જ સુંદર દેખાશે. જો તમે પણ તમારા હાથને સુંદર બનાવવ માંગો છો તો આ જનમાષ્ટમી પર આ મહેંદી ડિઝીન જરૂર બનાવો. આ વર્ષે જન્માષ્ટમીના ખાસ મોકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code