PM મોદી 25 માર્ચે કર્ણાટકની મુલાકાત લેશે,ચૂંટણી રાજ્યની વડાપ્રધાનની આ સાતમી મુલાકાત હશે
દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચિકબલ્લાપુર, બેંગલુરુ અને દાવણગેરેમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા 25 માર્ચે કર્ણાટક પહોંચશે. એક સરકારી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન 25 માર્ચની સવારે શહેરના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એરપોર્ટ પર ઉતરશે અને શ્રી મધુસુદન સાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કરવા માટે હેલિકોપ્ટર દ્વારા […]


