1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મેરઠની મુલાકાત લેશે,આયુર્વેદ ઉત્સવ અને વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ શનિવારે મેરઠની મુલાકાત લેશે અને આ પ્રસંગે ત્રણ દિવસીય આયુર્વેદ ઉત્સવ અને વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ (ODOP) પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. શુક્રવારે અહીં જારી કરાયેલા સરકારી નિવેદન અનુસાર, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ  શનિવારે મેરઠમાં ત્રણ દિવસીય આયુર્વેદ ઉત્સવ અને ઓડીઓપી પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યા બાદ ઉપરાષ્ટ્રપતિ કોતવાલ ધનસિંહ ગુર્જર પોલીસ ટ્રેનિંગ સ્કૂલ […]

મોદી સરકારની મોટી કાર્યવાહી,ખાલિસ્તાન સમર્થક કન્ટેન્ટનું પ્રસારણ કરતી 6 યુટ્યુબ ચેનલોને ‘બ્લોક’ કરી 

દિલ્હી:કેન્દ્રની વિનંતીના 48 કલાકની અંદર ખાલિસ્તાન સમર્થક ભાવનાઓને પ્રોત્સાહન આપતી ઓછામાં ઓછી છ યુટ્યુબ ચેનલોને ‘બ્લોક’ કરી દેવામાં આવી છે.માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે,છેલ્લા 10 દિવસમાં વિદેશથી સંચાલિત છથી આઠ યુટ્યુબ ચેનલો ‘બ્લોક’ કરવામાં આવી છે.તેણે કહ્યું કે પંજાબી ભાષામાં કન્ટેન્ટ પીરસતી આ ચેનલો સરહદી રાજ્યમાં મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી […]

પીએમ મોદી 12મી માર્ચે કર્ણાટકમાં માંડ્યા અને હુબલી-ધારવાડની લેશે મુલાકાત,વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી માર્ચે કર્ણાટકની મુલાકાત લેશે જ્યાં તેઓ લગભગ રૂ. 16,000 કરોડની કિંમતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. બપોરે લગભગ 12 વાગ્યે,વડાપ્રધાન મંડ્યામાં મુખ્ય માર્ગ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.ત્યારબાદ, લગભગ 3:15 વાગે, તેઓ હુબલી-ધારવાડમાં વિવિધ વિકાસ પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. માંડ્યામાં પી.એમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસની ઝડપી ગતિ એ સમગ્ર દેશમાં વિશ્વ સ્તરીય કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાના વડાપ્રધાનના વિઝનનો પુરાવો છે. આ […]

મનીષ સિસોદિયાને 7 દિવસ ઈડીના રિમાન્ડમાં મોકલાયા , 21 માર્ચે જામીન અરજી પર થશે સુનાવણી

મનીષ સિસોદિયા 7 દિવસના રિમાન્ડ પર સીબીઆઈ મામલે 21 માર્ચે સુનાવણી કરાશે દિલ્હીઃ- દિલ્હીના મંત્રી મનીષ સિસોદીયા દારુ કૌંભાંડ મામલે છેલ્લા ઘણા સમયથી સમાચારની હેડલાઈનામં છવાયા છે હવે રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને સાત દિવસના EDના રિમાન્ડ પર મોકલી આપ્યા છે.મનીષ સિસોદિયાની જામીન અરજી પર હવે 21 માર્ચે કોર્ટમાં સુનાવણી થશે. કોર્ટે EDના રિમાન્ડ અંગેનો […]

અમરનાથ યાત્રા પર જનારા ભક્તો માટે સારા સમાચાર,1લી એપ્રિલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ!

શ્રીનગર:અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે.વાસ્તવમાં બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1લી એપ્રિલથી શરૂ થઈ શકે છે. અધિકારીઓનું કહેવું છે કે 1 એપ્રિલને સંભવિત તારીખ તરીકે ગણવામાં આવી રહી છે કારણ કે ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી અમરનાથ શ્રાઈન બોર્ડના સભ્યોની બેઠક હજુ સુધી યોજાઈ નથી. સાથે જ એવો પણ અંદાજ […]

કેન્દ્ર સરકારે અગ્નિવીર માટે 10 ટકા અનામતની કરી જાહેરાત, ચાર વર્ષની સેવા બાદ સેનામાં ભરતી 

કેન્દ્ર સરકારે અગ્નિવીર માટે અનામતની કરી જાહેરાત 10 ટકા અનામત અપાશે ચાર વર્ષની સેવા બાદ સેનામાં ભરતી  પાક્કી દિલ્હીઃ- કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજના વિકસાવ્યા બાદ હવે અનામતની જાહેરાત કરી છે, જાણકારી પ્રમાણે કેન્દ્ર એ એક મહત્વપૂર્ણ પગલામાં, કેન્દ્ર સરકારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવરો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે અને […]

પીએમ મોદીએ “મહિલાઓના આર્થિક સશક્તિકરણ” પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મહિલાઓનું આર્થિક સશક્તિકરણ” વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું.કેન્દ્રીય બજેટ 2023માં જાહેર કરાયેલી પહેલોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટેના વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા આયોજિત 12 બજેટ પછીના વેબિનારની શ્રેણીની આ 11મી છે. વડાપ્રધાનએ ખુશી વ્યક્ત કરી કે દેશે આ વર્ષના બજેટને 2047 સુધીમાં વિકાસ ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે એક શુભ શરૂઆત તરીકે જોયું […]

લોકસભા સ્પીકર ઓમ બિરલા 11 થી 15 માર્ચ દરમિયાન યોજાનારી IPUની 146મી એસેમ્બલીમાં હાજરી આપવા બહેરીન પહોંચ્યા

  લોકસભાના સ્પિકર પહોચ્યા બહેરીન ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. દિલ્હીઃ-   લોકસભાના સ્પીકર ઓમ બિરલા શુક્રવારે બહેરીનની રાજધાની મનામા પહોંચી ચૂક્યા છે ઉલ્લેખનીય છે કે  11 થી 15 માર્ચ દરમિયાન યોજાનારી ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU)ની 146મી એસેમ્બલીમાં હાજરી આપવા માટે ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. આ સહીત ઓમ બિરલા આજે IPUના પ્રમુખ દુઆર્ટે […]

કોરોના બાદ H3N2 વાયરસનો કહેર,દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોએ ગુમાવ્યા જીવ

બેંગલુરૂ:કોરોના પછી હવે H3N2 વાયરસ (ઈન્ફ્લુએન્ઝા વાયરસ) ફેલાવા લાગ્યો છે.H3N2 વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં H3N2 વાયરસના કારણે મૃત્યુની પુષ્ટિ થઈ છે.જોકે, પ્રાથમિક તપાસમાં આ વાત સામે આવી હોવાનું સૂત્રોનું કહેવું છે.જોકે, H3N2 થી મૃત્યુનું કારણ નક્કી કરવા માટે વધુ તપાસની જરૂર છે. મૃતક […]

છેલ્લા 20 વર્ષ બાદ નાગાલેન્ડમાં યોજાશે નગરપાલિકાની ચૂંટણી – મહિલાઓને 33 ટકા અપાશે અનામત

20 વર્ષ પછી નાગાલેન્ડમાં નગરપાલિકાની ચૂંટણી મહિલાઓને 33 ચકા અપાશે અનામત દિલ્હીઃ છેલ્લા 20 વર્ષ પછી નાગાલેન્ડમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેની જાહેરાત કરવામાં આવી ચૂકી છે, રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક શહેરી સંસ્થાઓની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. પંચે કહ્યું છે કે રાજ્યની 39 સ્થાનિક શહેરી સંસ્થાઓમાં ચૂંટણી યોજાશે. આ સાથે જ મહત્વની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code